________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકા ,
આ દરખારતના પ્રારંભમાં શા. કુંવરજી આણંદજીએ જાહેર કર્યું 'તું કે આપણે અહીં રહ્યા રહ્યા આપણી કેર તરફ લાગણી બતા“લી મે તેમાં તે શું પણ બહું દૂર ગયેલા આપણા બાઈએ તેમજ તેમની સાથે રહેતા બી કોમને લાગે પણ આપણી કોન્ફરન્સ તરફ અંતઃકરની લાગણી બનાવી છે. એમ કહીને આપકીકાના લાગાઓએ શહેરથી આવેલી ૪૫ પાઉન્ડ ને ૩ સીલીંગની રકમ તેના આપનારા ગૃહસ્થોના નામ સાત મહેર કરી હતી, જેની અંદર બે નામ બીજી કોમના મૃતકોના પણ છે. . તે સાથે ત્યાંથી આવેલ અંત:કરણની લાગણીથી ભરપૂર પર પણ વાંચી બનાવ્યા હતા, તેથી શ્રાના જપીપર અસર થઈ હતી.
ઠરાવ ૧૨ મે. ( રવધિમાં બાઈઓને આશ્રય આપવા સંબંધી )
મરણાંતે પણ યાચના નહીં કરનાર શ્રાવક શ્રાવિકાઓ બળબચ્ચાં સાથે કોઇ સ્થળે રાય નહીં, અને દીનહીન હાલ
મા ધમાર થતા અટકે તે માટે મોટા પાયા પર ફડ થવાની અને જે રીતે આશ્રય આપવાથી વધારે સારું પરિણામ આવે તે પ્રરણે આશ્રય આવવાની આવશ્યક્તા આ કોન્ફરન્સ સ્વીકારે છે. ”
ઠરાવ ૧૩ મિ.
(જીવદયા સંબંધી ) અહિંસા પરમો ધર્મ-એ સિદ્ધાંતનું સર્વ લેક પાલન કરે નિરપરાધી જીવોને અભયદાન મળે, હિંસા ઓછી થાય, અને ઘાતકીપણું અટકી જનાવરે સુખી થાય તેવી વિવિધ જનાઆ શોધી કાઢી અમલમાં મુકવાને આ કેન્ફરન્સ સર્વન -
આ બંને હરાવ વખતના સંકોચના કારણથી પ્રમુખ સાહેબ તરફથી રનું કરવામાં આવ્યા હતા, અને તે શા કુંવરજી આણંદ એ વાંચી બનાવ્યા હતા. સભાજનોએ સર્વાનુમતે એ બંને ઠરાવો એકમતે પસાર કર્યા હતા.
ઠરાવ ૧૪ . ( રાગિન શોધ ખોળ રાંધી )
ધની કીતના આધાર અને પ્રાચીનતાના પુરાવરૂધ્ધ તાવ, મદિરા અને પ્રતિમાજી ઉપરના લેખે.. બાળ થઇ છે.
For Private And Personal Use Only