Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીજી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ. નોંધાયેલા નામોમાં ૩ બારીસ્ટર. ૨ એમ. એ. ૩. એબ્રએમ. એડ. એસ. ૧પ એલ. એલ. બી. ૧ બી. એ. બી. એસ. સી. ૪૦ બી. એ. ૪ હાઈકોર્ટ બ્લીડર અને ૧૩ ડીઝીટ પ્લીડરો હતા. એકંદર ૧૦૦ લગભગ નામે થના સંભવ છે. - આ એસોશીએશને મુખ્ય નીચેના દર પસાર કર્યા હતા. ૧ ૯દન સઘળા તાંબર જન ગ્રેજ્યુએટોનું એક મંડળ કોન્ફર સના સંબંધમાં ઉભું કરવું અને તેનું નામ જૈન ભવેતામ્બર ગ્રેજ્યુએસ એસોશીએશન રાખવું. ૨ ડેફરન્સના હેતુ પાર પાડવા માટે દરેક પ્રયત્ન કરો. 2 નફર તરફથી મી. ઢઢાના તંત્રીપણું નીચે નીકળનાર મેગેઝીન (બારીક) માં દરેક ધાર્મિક તેમજ સામાજીક વિશે લખવા. પાંચ વર્ષ તથા તે ઉપરની મુદતને ગ્રેજ્યુએટએ કોન્ફરન્સના નીભાવ માટે વાર્ષિક લવાજમ રૂ. ૮) આપવું. ૫ પાંચ વર્ષની મુદતની અંદરના ગ્રેજ્યુએટએ વાર્ષિક લવાજમ રૂ.૨) આપવું. , એસોશીએશનના દરેક રાભાસદોને કેન્ફરન્સ તરફનું માસિક વગર લવાજમે એકલવું; છે આ ગ્રેજ્યુએટ મંડળમાં બારીસ્ટરો, હાઈકોર્ટ દ્વીરો અને ડીસ્ત્રીકટ લીડરોને પણ દાખલ કરવા. ઉપર પ્રમાણેના ઠરાવ પસાર કર્યા બાદ પ્રમુખનો ઉપગાર માની મીરીંગ બરખાસ્ત થઈ હતી. - કાવદ ૮ બુધવારે રાવામાં આરાયે શ્રી કમળવિજયજી કેકરન્સ મંડપ પધાર્યા હતા અને ત્યાં વ્યાખ્યાન વાંચ્યું હતું. વ્યાખ્યાન સાંના હાર ભાવક વિકાઓને સમુદાય એકઠો મળ્યો હતો. વ્યાખ્યાનમાં મૂળ વિષય વલ્યાનેજ ગ્રહણ ક્યાં હતો. વ્યાખ્યાનની મધ્યમાં કેટલાક ગૃહ તરફથી કોન્ફરન્સના ફડેમાં અમુક રકમ આપવા માગણી થઈ હતી, તે ઉપરથી તેવી રકમ જે ગૃહસ્થો હાશથી આપે તે સ્વીકારવાનું ઠરતાં સુમારે ત્રણ હજાર રૂપીઆ જેટલી ર. કમની ચીરીઓ રજુ થી' હતી. તેમાં કેટલીક રકમ તો રોકડી પણ આવી હતી. આ પ્રસંગે શા. કું, આદછ, મો. ઠા, લાલા મામલજી, લાલા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28