________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નજી જેન વેતાંબર કોન્ફરન્સ ૨૧૩, ત્યારબાદ તેના જવાબમાં રાયજીવિજય પત્રના અધિપતિ મી. માબેકલાલ અંબારામ દાકતરે મેક હું ભાણ કરો પિતે પિતાની ફરજ ઉપરાંત કાંઈ કર્યું નથી એમ જણાવ્યું હતું, અને શ્રીમંત પ્રત્યેની રાજયભ6 બાલી આપી હતી.
બાદ કોન્ફરન્સના જનરલ સેક્રેટરી રોડ, લાલભાઇ દલપતભાઇએ રેશન કર્યું હતું કે
“અત્રે ભરાયેલી કોન્ફરન્સમાંહેની બ્રીટીશ રૈયત તરીકે શ્રીમંત મહારાજા સાહેબને અને અહીં કરવામાં આવેલા પુષ્કળ ખર્ચ તથા પ્રારા માટે શ્રી વડોદરાના રાંધન, અગેની રીસેશન કમરીને અને નિરંતર ખા ખા રહેલા વિનવી વેલંટીયરોને આ કાર માર માને છે. '
ત્યારબાદ શ્રી કાદરાના રાંધ તરફથી કરી. માણેકલાલ ઘેલાભાઈએ અનેક ગામો તથા શહેરોથી પધારેલા પ્રતિનિધિઓને આભાર માન્યો હતો, અને સેવા ભકિતમાં રહેલી ખામી માટે ક્ષમા માગી હતી. બાદ આવતી કાલે આ મંડપમાં આચાર્ય શ્રી કમળવિજયજી મહારાજ બાખ્યાન વાંચશે એમ જાહેર કર્યું હતું.
* બાદ નગરશેઠ હરિભક્તિવાળા તરફથી રાત્રે આ મંડપમાંજ પાન સોપારી લેવા માટે પધારવાનું આમંત્રણ કરવામાં આવ્યું હતું.
પધારેલા જેને ગ્રેજ્યુએટોએ રાત્રે આઠવાગે સભામંડપમાંજ એકઠા - વાની હકીકત જાહેર થઈ હતી.
બાદ પ્રમુખ રાબ બાબુ બુધસિંહજી બહાદુર તરફથી કેન્સર - તરફથો લા ક માં રૂ ૫૦૦૦ ) ની રકમ જુદી જુદી વિગતથી આપવાનું તેઓ રાબની પરવાનગીથી મી. માણેકલાલ ઘેલાભાઈએ જાહેર
ત્યારબાદ રા કાર્યની સામાતિ રોશન કરવા પ્રમુખ સાહેબની પરવાનગીથી મી. દયા રટેજ પર આવ્યા હતા. તેઓ સાહેબે જણાવ્યું હતું કે
૮ મને આશા છે કે આ પધારીને તમે જે વાતો ગ્રહણ કરી છે. તે કેન્ફરન્સ મંડપ મિલીને ચાલ્યા જશે નહીં પણ તમારા પિતાના ગામોમાં કે શહેરમાં સલ્સાઓ ભરી, કોન્ફરન્સના
For Private And Personal Use Only