Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ જનધર્મ પ્રકાશ, રરકારક ક હતું. તેમની ભાત એટલી તો મનોરંજક હતી કે જેથી તાઓના દિલ ને તરફ આકર્ષાઈ ગયા હતા. લોરમાર : વાર ન મછાંદ તથા મી. લાલ તે દરખાસ્તનું રાવચન કર્યું હતું. તેઓ પણ સારા વકતા હોવાથી હાથ ધરેલી બાલનને રાતરીત સાંક મળી શકે છે હતો. ભદ નામદાર પુવરાજ ફત્તેસિંહરાવ ઉભા થયા હતા. સભા ને તાળીઓના અવાજથી તેમને વધાવી લીધા હતા.ત્યારબાદ તેઓ સાહેબે 'તાનું ભાષણ અંગ્રેજીમાં શરૂ કર્યું હતું. તેની અંદર પ્રેક્ટીકલ કેળવણી, જાળીવન, કુરીવાજોળી લાગવવું પડતું દુ:ખ, બેલવા પ્રમાણે ચાલવું, સ્ત્રીઆ મામ મ મળવાની ? ર, મનીની આવકને, ધર્મનું ટાણું, અને તેના બા રાબ છે" રને સમાપી તી. તેનો રામનું ભાષણ પુરૂ નાની. હજાએ તેમ રાહ ા ભાર માન્યો હતો, અને પિતે મુકેલી દરખાસ્તના સંબંધમાં મત લઈને સવાનુમતે પસાર થયેલી નહેર કરી હતી. ત્યારબાદ પ્રમુખ સાહેબની પરવાનગીથી માં. કુંવરજી આણંદજીએ શ્રીમંત સરકાર સયાજીરાવ બહાદુર તથા બીજા જે જે રાજા મહારાઓ અને ગૃહસ્થે જીવ હિંસા અટકાવવાના કામમાં અદા કરે છે, અને પોતાના રાજ્યમાં ચાલતી હિંસા જેઓએ અટકાવી છે તેમનો આ કોન્ફરન્સ આભાર માને છે, અને મીજા જાઓ તેમનું અનુકરણ કરે તેમ છે છે. * આ રમતને સમર્થનમાં બાલા, માણે દજી ગુજરાનવાળા બહુ અનારકારક હયા હતા. ત્યારબાદ મી. બેકલાલ ઘેલાભાઈએ જણાવ્યું કે – આ રીતે મહારાજ સાહેબ તથા શ્રીમંત યુવરાજે કરના પરીને તથા બીજી રીને ઘણી મદદ કરી છે તે તેમને તથા જે ઋધિકારી સાહેબને કેન્સરના કામમાં મદદ કરી છે તે તો કોન્ફરન્સને દેવાલ પ્રગટ કરી મદદ આપવા છે સિચાઇ વિજય, ન તથા મુંબઈ સમાચારને તથા બીન પાને આ કારના ખાસ ઉપકાર માને છે. ' દરખાન ઝવેરી, કલ્યાણભાઈ અમીચંદે ટેકો આપ્યો હદે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28