Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજી જેન વેતાંબર કેન્ફરન્સ. ૨૦ માનથી ઝવેરી માણેકલાલ ઘેલભાઈએ મુકી હતી, અને ૧૦-૧૨ નામ કહી બતાવી બાકીના નામો પ્રમુખ અને જનરલ સેક્રેટરીઓ નીમી કાઢી ખબર આપશે એમ સૂચવ્યું હતું. તે સાથે રાત્રીના આઠ કલાકે મંડપમાંજ સબજેકટ કમીટીમાં નીમાયેલ મેમ્બરોને પધારવા વિનંતી કરી હતી. બાદ પ્રમુખ સામે સ્વહસ્તે શ્રીમંત સાહેબ તથા યુવરાજ વિગેરેને કુલ તોરા વાર વિગેરે આપ્યું હતું. છેવટે શ્રીમંત સાહેબે સર્વધર્મનું યથાર્થ રક્ષણ કરવા પિતાનો ધર્મ પ્રદર્શિત કર્યા હતા, અને તેઓ સાહેબના માનવામાં આવેલા આભાર માટે ઉપગાર માની રાજમંડળ સહિત પધાર્યા હતા. બાદ પહેલા દિવસનું કામ સંપૂર્ણ થયેલ જણાવી બીજા દિવસે ૧૧ કલાકે પધારવાનું આમંત્રણ કરી મેળાવડે બરખાસ્ત કરવામાં આ હતો. ગળ બે બરખા એ છેવાથી ત્યારબાદ કેટલાક ખાનગી વિચાર કરો અને સટ કરીને ના મુકરર કરવા પ્રમુખ સાહેબ અને જનરલ રોટરીએ વિગરે એકાંતમાં બેઠા હતા. તેઓએ કેટલીક બાબતને ખાસ નિર્ણય કર્યો હતો. બાદ રાત્રીના આઠ કલાકે મંડપની અંદર સ્ટેજ ઉપર સબજેકટ કમીટીના સુમારે ૧પ૦ પૃહસ્થો એકઠા થયા હતા. પ્રમુખ સાહેબના પધાર્યાબાદ કામ શરૂ થયું હતું. - પ્રથમથી મુકરર કરેલા બાર ઠરાવો પૈકી પ્રથમના ચાર કરો કેળવબી પિય તરિકે એકઠા કરી લે તેમાં આવ્યા હતા, અને તે વિષય તથા કેન્ફરન્સના બંધારણ સંબંધી વિષય માટેજ બીજો દિવસ ઠરાવવામાં આવ્યો હતા. બાકીના 9 વિયો બીજે દિવસ પર રાખવામાં આવ્યા હતા. કેટલીકચર્ચા ચાલ્યાબાદ પ્રથમની બે દરખાસ્ત અક્ષરશ: મુકરર કરવામાં આવી હતી, અને બાકીની છે દરખાસ્તો તૈયાર કરવાનું સેંટ્રલ કમીટીના સેક્રેટરીને સિયું હતું. દરેક દરખાપર બોલનાર વતાઓનાં નામે મુકરર કરવામાં આવ્યાં હતાં. તેમને માટે ચોકસ ટાઈમ ઠરાવવામાં આવ્યો હતો, અને વ‘તાના સંબંધના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. આટલું કામ બહુ થોડા વખતમાં પસાર કરીને ૧૧ વાગ્યા અગાઉ રાજેકટ કમીટી બરખાસ્ત થઈ . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28