Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાર બીજે દિવસે વતાઓનાં ભાગો શાને મશકાય તેમજ સાંભળી કાકાય તેટલા માટે મધ્યમાં જ ઉભું કરવામાં આવ્યું હતું. બીજે દિવસ પક વદિ : રામવાર તા. ૨૮-૧૨-૧૯૯૪ પ્રબ સાઇબ ઘરમાં પધાર્યા બાદ જ રા ની બે દિવસોમાં બેક કામ શરૂ થયું હતું. પ્રારંભમાં મધ્યકારક ગાયન ગાવામાં આવ્યું હતું, તે પણ બહુ રસિક હોવાથી અહિં દાખલ કર્યું છે. (રાગ પીલુ. તાળ ચતુઅજાતિ. બિતાળ. મધ્યકાળ. માત્ર ૧૩ ) જીયા ધરમ ચિત્ત ઘરરે, કર ઘરમ કરમ દુ:ખ હરન પરન, મીન કરત ફરત સબ ધરત રાહત, જીયા જેનધરમચિત્ત ધરે. દેએ જનસમાજ, બહુ મિલત આજ, સબ કરત કાજ મન લાઇરે; જિન ચિત્યકામ, બડે બડે હે ધામ. હેય જીણું કામ કરનન ઝટપટ, જીયા સબ જગ આધાર, સિદ્ધાંત સાર, કરવા ઉતાર ચિત્ત લાઇરે; દેખે જેનર, ભ રંગરોળ, કી અતિ હશેર ખેલત ચમકત. જીયા જિનશાળા ના, સબ પઠન કામ, કરે જ્ઞાન ધામ સુખદાઈ દીયે રૂાનદાન, જડ તિમિરભાન, જપ વિરામ ક્ષણ ક્ષણ પળ પળ, જીયાર ગાયન ખલાસ થયા બાદ પ્રથમના બે ડાબો પ્રમુખ સાહેબ તરફથી ભ. ઢાએ રજુ કર્યા હતા. પહેલો ઠરાવ. * જે મહાન બ્રીટીશ સામ્રાજની શિતળ છાયા તળે આપણે આપણે ધર્મ સ્વતંત્રપણે પાળી શકીએ છીએ, અને સર્વ ધર્મ ત રફ સમાન દષ્ટિથી જુદા જુદા દેશના ધમ ભાઈઓ ધર્મ સાધી શકીએ છીએ તે સુખરૂપ રાજ્યના શહેનશાહ નામદાર રામ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28