________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી જૈનધર્ષ પ્રકાશ
પાંચમે ઠરાવ, આપણી આગલી કેર કરેલા ઠરાવે જે જે ગામે અઆ શોના બંધુઓ અમલમાં મુક્યા છે તેમને આ કોન્ફરન્સ ધન્યવાદ આપે છે, અને બીજું બધાં ગામ અને શહેરના બં
આને તેનું રોવર કરગ કરવા આગ્રહ કરે છે. તેમજ આ સંબંધ જે જે પૂજ્ય મુનિ મહારાજાઓએ પ્રશંસાપાત્ર પ્રયારી કરી છે તેમનો પગ કોન્ફરન્સ આભાર માને છે, અને ભવિષ્યમાં પણ તેવો પ્રયાસ ચાલુ રાખવા વિનતી કરે છે.” - આ ઠરાવ મી. દતાએ પ્રમુખ સાહેબના ફરમાનથી વાંચી સંભળાવ્યો છે, અને સનમતે પરાર થયો હતો.
મારા તાર ગામથી અને મારે છે તેમાં કે-કર અને કાર્ય તારે લગન બા ' માં આ બધી જ મી. ૮ : મી મા જ છે અ કાગળો લખનારના નામે કરી બનાવ્યા હતા.
છઠો ઠરાવ. ( વ્યવહારિક ને ધાર્મિક કેળવણીની વૃદ્ધિ વિ. ) આ હરાવ મી. ગુલાબચંદજી ઢઢાએ નીચે પ્રમાણે રજુ કર્યો હતો, અને તેની પુષ્ટિમાં ઘણું સરસ ભાષણ કર્યું હતું.
“આપણા જેન વર્ગમાં ધામક તેમજ વ્યવહારિક કેળવણી વૃદ્ધિ પામે અને જેન સાહિત્યને સર્વત્ર પ્રચાર થાય તેટલા માટે– ૬ વ્યવહારિક કેળવણી લેનારને યોગ્ય મદદ આપી આગળ વધારવા, ૨ ધામક અભ્યાસ સંગીન થઇ શકે તેવી શાળાઓ સ્થાપવી. ૩ કન્યાશાળાઓ અને શ્રાવિકાશાળાઓ સ્થાપવી. ૪ ધમ સંબંધી પુસ્તકાલયો સ્થાપવા. પ એવી શાળાઓ તથા પુસ્તકાલયે જ્યાં હોય ત્યાં તેને ગ્ય
ઉત્તેજન આપવું. ૬ કે સાહિત્યને પ્રચાર થવા માટે ધટના ઉપાયો લેવા ૭ જેની વાંચનમાળા તૈયાર થાય તેને માટે વન કો. ૮ જે સમુદાયમાં વ્યાપાર અને ઉદ્યોગની વૃદ્ધિ થવા માટે હ
નારકળાને પ્રવેશ કરાવ— તેની આ કારના ખાસ આવશયકતા ધારે છે.
For Private And Personal Use Only