Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. તાળીઓના ગડગડાટ વચ્ચે મી. દા વિગેરે જનરલ સેક્રેટરીઓને પ્રવેશ કે મા. નારદ તરીમાં પ્રમુખ રાહબ 'બાપા, જેમને રીયાએ જન્મખાદી વણી લીધા. આ ને ચારે તરફ દર કરતાં કોઈ સ્થાન લી વાતું - તું. ગુજરાતી પાઘડીઓની સંખ્યા મુજબ જણ ની તા . તેમાં માત્ર બે પુરૂ પી ખામી નજરે આવતી હતી. એક રોડ પ્રેમચંદ રાયચંદ અને એના શેઠ મનસુખભાઈ ભગુભાઈ. પહેલા ગૃહસ્થ પોતાના ગીરંજીવી ફકીરભાઇન શોક નિમિત્તથી આવી શકયા નહોતા, અને બીકન ગૃહસ્થ સમેતશિખરની યાત્રાને લાભ લેવા પધારેલા હોવાથી આવ્યા નહતા; તે શિવા બીન પણ કેટલાક આગેવાન ગૃહ આવી શયા નહીં હોય, પરંતુ આ વા કરવા માં મુકવાથી જે તરફ લ દોરાઈ ના. મુકરર કરેલા ટાઈમ , એક શ્રીમંત સાર નામદાર સયાજી ના હાદુરની વારી પોતાના ગુવરાજ ફરિહરાવ સહિતી આપી પર. ડેલી તેમજ વીઝીટરોએ હુને હર્ષ નાદથી સત્કાર કરવા, અને તેઓ સાહેબે પોતાની બેઠક લીધી બાદ કેન્ફરન્સનું કામ શરૂ થયું. પહેલો દિવસ. કાર્તિક વદિ પ વીવાર, તા. ર૭-૧૨-૧૯૨૪ મારંભમાં ગાયન મંડળી બાળકોએ પ્રભુતુતિનું એક સુંદર ગીનર્મના મધુર સ્વર સાથે ગાયું હતું. તે ખારા બોધદાયક હેવાધી દાખલ ક છે. (રાગ રાગ. વાળ અજાણી. રોતાળ. માકાળ. મારા ૧૬.) નમો નમે મંગળમે મહાવીર, શાસનપતિ વડવીર. નમે નમે જેસાજ મિલિ મનરો, ચમકત નિરમળ ચીર. નમો નમે. એક એક અંતરંગકી, કેસી બની તતબીર, નમો નમે, દેખા ઠાઠ જન વગકે, રાયર મ્ ગંભીર. ના મા. મંગળ આનંદ આજ છે, આઈ મનમેં ધીર, નમે નર્મ, કરી સુધારે ધર્મ વધારે, પાઈ આશા વીર. નમે ન ગાયને ખલાસ થયા બાદ સેંટ્રલ કમીટીના સેક્રેટરી વૈદ્ય મગનલાલ ચુનીલાલે સંસ્કૃતમાં મંગળાચરણ કર્યું હતું. તેનો પ્રથમ પાક નીચે ૯ ખેલે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28