Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 130
________________ જૈન ધર્મ છતાં તે કામમાં લાવી શકતા નથી, અને તપસ્યા, બીઆની સેવા વગેરે કરવાની શક્તિ-પુરુષાર્થ હેાવા છતાં પણ કઈ જ નથી કરી શકતા. તા સમજવું જોઈએ કે તે આત્મા, આ અન્તરાય કુ થી લદાયેલા છે. આને ખજાનચીની ઉપમા દીધી છે. રાજાને સ્વભાવ છે દાન કરવાને. દાન કરવાની ઈચ્છા પણ થાય; પરં તુ કે...જીસની મૂર્તિ સમાન મળેલે ખજાનચી, રાજ્યને આડુ અવળું સમજાવે છે, તીજોરી ખાલી બતાવે છે, આવકથી ખર્ચ વધારે બતાવે છે, એટલા જ માટે દાન નથી કરી શકતા. આ પ્રમાણે (૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભેગાન્તરાય, (૪) ઉપભાગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય આ પાંચ પ્રકારનાં અન્તરાય કમેર્ર છે. ૧૧૫ બસ, આ કર્મના અન્ય આત્મા ઉપર લાગે છે, અને આ બન્ધનાના કારણથી આ આત્માની પ્રવૃત્તિ અને સુખદુ:ખ થાય છે. ક જડ હાવા છતાં પણુ તેમાં અનન્ત શક્તિ છે. કર્મોના સ્વભાવ જ અવે છે. તે પાતપેાતાના સ્વભાવાનુસાર આત્માની ગતિ કરાવે છે. જેમ લાહચુમ્બક કયાંય પણ રાખા, કાઈ પણ જાતની રાકટાક વિના લેઢાને પેાતાના તરફ ખેચશે જ. ચુમ્બકના એ સ્વભાવ જ છે, એ પ્રકારે કર્મોના પણ એ સ્વભાવ છે કે તે જે પ્રકારનાં હાય છે, તે પ્રકારના પરિણામને ઉત્પન્ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164