Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 160
________________ એમ જૈન ધર ૧૪૫ આવતું યતા ' વગેરે ધર્મોને અભાવ માલૂમ ન પડે. એવે સમય” શબ્દ છે. ‘સ્યાત્’. કા સ્યાત્ શબ્દનો અર્થ થાય છે અમુક અપેક્ષાએ 1 અર્થાત્ કથ’ચિત્ ', ‘કાઈ અપેક્ષાથી ’. જેમ ચાટ્ નિત્ય C વ ઘટઃ। એને અર્થ એ થયા કે, ‘ ઘટ કાઈ અપેક્ષાએ * નિત્ય છે.” અહી કાઈ અપેક્ષાએ ’ એથી સ્પષ્ટ માલૂમ પડે છે કે ખીજી કોઈ અપેક્ષાએ ‘ અનિત્ય’ પણ હોવા જોઈએ. હવે આ જ ઘડાના ઉદાહરણ ઉપર સાત વચન પ્રયાગ ઘટાડવામાં આવે છે. ૧૦ . ૬. ચાલુ નિત્ય તથ ઝ: २. स्याद् अनित्य एव घटः । ३. स्याद् नित्यानित्य एव घटः । ४. स्याद् अवक्तव्य एव घटः । ५. स्याद् नित्यः अवक्तव्यश्च घटः । ૬. ચાર અનિત્યઃ અવત્તબ્ધશ્રઘટઃ। ७. स्याद् नित्यानित्यश्च अवक्तव्यश्च घटः । આ સાત ભાંગાથી (વચનપ્રયાગાથા ) આમા ભાંગા થઈ જ નથી શકતા. ઉપર્યુક્ત સાત વચનપ્રયાગાની મતલબ જુએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164