SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ છતાં તે કામમાં લાવી શકતા નથી, અને તપસ્યા, બીઆની સેવા વગેરે કરવાની શક્તિ-પુરુષાર્થ હેાવા છતાં પણ કઈ જ નથી કરી શકતા. તા સમજવું જોઈએ કે તે આત્મા, આ અન્તરાય કુ થી લદાયેલા છે. આને ખજાનચીની ઉપમા દીધી છે. રાજાને સ્વભાવ છે દાન કરવાને. દાન કરવાની ઈચ્છા પણ થાય; પરં તુ કે...જીસની મૂર્તિ સમાન મળેલે ખજાનચી, રાજ્યને આડુ અવળું સમજાવે છે, તીજોરી ખાલી બતાવે છે, આવકથી ખર્ચ વધારે બતાવે છે, એટલા જ માટે દાન નથી કરી શકતા. આ પ્રમાણે (૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભેગાન્તરાય, (૪) ઉપભાગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય આ પાંચ પ્રકારનાં અન્તરાય કમેર્ર છે. ૧૧૫ બસ, આ કર્મના અન્ય આત્મા ઉપર લાગે છે, અને આ બન્ધનાના કારણથી આ આત્માની પ્રવૃત્તિ અને સુખદુ:ખ થાય છે. ક જડ હાવા છતાં પણુ તેમાં અનન્ત શક્તિ છે. કર્મોના સ્વભાવ જ અવે છે. તે પાતપેાતાના સ્વભાવાનુસાર આત્માની ગતિ કરાવે છે. જેમ લાહચુમ્બક કયાંય પણ રાખા, કાઈ પણ જાતની રાકટાક વિના લેઢાને પેાતાના તરફ ખેચશે જ. ચુમ્બકના એ સ્વભાવ જ છે, એ પ્રકારે કર્મોના પણ એ સ્વભાવ છે કે તે જે પ્રકારનાં હાય છે, તે પ્રકારના પરિણામને ઉત્પન્ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy