________________
૧૧૬
જૈન ધર્મ
ઉપર્યુક્ત આઠ કર્મોમાં ચાર ઘાતકર્મ અને ચાર “અદ્યાતિકમ” છે. (૧) જ્ઞાનાવરણ, (૨) દશનાવરણુ, (૩) મેહનીય અને (૪) અન્તરાય–એ ચાર “ઘાતિક છે. ઘાતિ એટલે ઘાત કરે, નાશ કરે, આત્માના પિતાના ગુણને હણે. અથવા આત્મસ્વરૂપને પ્રકટ થવામાં બાધક હોય તે ઘાતી કહેવાય છે. આ ચાર કર્મોનો ક્ષય થતાં જ આત્માને કેવળજ્ઞાન–કૈવલ્ય-અતીન્દ્રિયજ્ઞાન અથવા સંપૂર્ણ જ્ઞાન થાય છે. બીજાં ચાર આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય–આ કર્મ અઘાતી કર્મ છે. સર્વજ્ઞ–કેવળી આયુષ્ય પૂર્ણ થવા સમયે આ ચાર કર્મોને ક્ષય કરી દે છે, અને તે જ ક્ષણે ઊર્ધ્વ ગતિ કરતાં
કાગ્રસ્થાનને–સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરી લે છે. તેને “મોક્ષ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org