________________
જૈન ધર્મ
૧૧૭
(૨૯).
મેક્ષ નવતમાં “મેક્ષ પણ એક તત્વ માન્યું છે. સમસ્ત કર્મોને ક્ષય થયા પછી આત્મા સ્વરૂપાવસ્થાને પ્રાપ્ત કરે તેનું જ નામ “મોક્ષ છે, અર્થાત આત્માની ઉપર જે આવરણ-કર્મ લાગ્યાં છે, તે સમસ્ત આવરણને ક્ષય થ અથવા આત્માના નિલે પપણુનું નામ “મેક્ષ' છે. - કમને બે સર્વથા દૂર થઈ જવાથી આત્મા હલકે–પિતાના સ્વરૂપમાં આવે છે અને જે ચીજ હલકી હોય છે તે ઊર્ધ્વ ગતિ કરે છે. આત્મા ઊર્ધ્વ ગતિ કરી ક્ષણમાં લોકાગ્ર ભાગ સુધી પહોંચી જાય છે. તેની ગતિ ત્યાંથી આગળ થતી નથી, કેમ કે એ પહેલાં જ બતાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામક પદાર્થો વિદ્યમાન છે, ત્યાં સુધી જ ગતિ અને સ્થિતિ થાય છે. ભવ્યની મુક્તિ:–
આ સંસારમાં બે પ્રકારના જીવ છેઃ ૧. ભવ્ય અને ૨. અભવ્ય, “ભવ્ય” અને “અભવ્ય”ની કલ્પના જીના સ્વભાવથી જ કરવામાં આવે છે. જેમ મગમાં કાઈ દાણો કેર' પણ હેય છે, આ કેરડું મગને સ્વભાવ છે કે તે ગમે તેટલા પ્રયત્ન પણ પાકત નથી; એ જ પ્રકારે અભવ્ય જીવ હોય છે, તેની મુક્તિ થતી નથી. ભવ્ય જીવોમાં પણ કઈ કઈ જીવ એવા પણ હોય છે, કે જેને મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org