Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 2
________________ અર્પણ વિદ્વતવર્ય ડૉ. રશ્મિભાઈ ઝવેરી (મુંબઈ) તથા વિદ્વતવર્ય હર્ષદભાઈ દોશી (કોલકત્તા) જેમણે જ્ઞાનસત્રોમાં ચિંતન સભર શોધપત્રો પ્રસ્તુત કરવાનો સમ્યક્ પુરુષાર્થ કર્યો, એવા પરમ મિત્રોની પાવન સ્મૃતિને વિનમ્ર ભાવે.. જેનદર્શન અને ગાંધી વિચારધારા ( અનુક્રમણિકા ) શીર્ષક લેખકનું નામ પાના નં. ૧. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી ડૉ. કુમારપાળ દેસાઈ ૨. બે સૂર્ય : શ્રીમદ્ રાજચંદ્ર-મહાત્મા ગાંધી ડૉ. ધનવંત શાહ ૩. જૈન ધર્મ અને મહાત્મા ગાંધીજીના ડૉ. પૂર્ણિમા મહેતા અહિંસા વિચાર ૪. વિનોબાજીના ચિંતનમાં જૈનધર્મની ડૉ. ગીતા મહેતા વિશેષતા ૫. ગાંધીવિચાર ક્ષેત્રે ગોપાલદાસ પટેલ જાગૃતિ ઘીવાલા ૬. ગાંધીવિચાર ક્ષેત્રે પં.બેચરદાસજી દોશી માલતીબહેન શાહ અનેકાંતવાદ અને ગાંધીવિચાર કનુભાઈ શાહ ૮. શ્રી જિનવિજયજી અને ગાંધીવિચારધારા મીતાબહેન ગાંધી ૯. શ્રીમદ્દ અને ગાંધીજીની દૃષ્ટિએ દયા ગુણવંત બરવાળિયા ધર્મનું સ્વરૂપ ૧૦. ભગવાન મહાવીર અને ગાંધીજીના ડૉ. શોભના શાહ અપરિગ્રહ વિશેના વિચારો ૧૧. આઝાદી પછી થયેલા ગાંધીજીના ડૉ. પુષ્પા મોતીયાની અહિંસાના પ્રયોગો ૧૨. ગાંધી વિચારક્ષેત્રે મુનિ સંતબાલજીનું ડૉ. પાર્વતી ખીરાણી પ્રદાનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 94