Book Title: Jain Chitra Kalpadruma 1
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 10
________________ સમર્પણ સ ) ગુર્જર સંસ્કૃતિ, સાહિત્ય અને સ્થાપત્યના સંરક્ષક અને પોષક તથા વિદ્વાનોનું બહુમાન કરનાર ગૂર્જરેશ્વર મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવ પછી આઠસો વર્ષે ગુજરાતનાં સાહિત્ય, સંસ્કૃતિ ને સ્થાપત્યમાં રસ લઈને એ પ્રતાપી ગૂર્જર નરેશનું સ્મરણ કરાવતા અને ગુજરાતના ઇતિહાસમાં ગૂર્જર ભૂમિના સ્વામી તરીકે સૌથી વધુ રાજ્ય કરનાર શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડને તેઓશ્રીના રાજ્યારોહણના સાઠ વર્ષના હીરક મહોત્સવ પ્રસંગે ગુજરાતની જૈનાશ્રિત કળાના - અમૂલ્ય હીરાઓને આ થાળ તેઓશ્રીના કરકમળમાં સમર્પિત કરીને સંપાદક પોતાને કૃતકૃત્ય માને છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 374