Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 78
________________ નીચેના વાક્યોની સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૮. સમકિતે સિદ્ધપદની આરાધના ચણાની દાળના ધાન્યથી કરી. ૮૯. રૂપેશે છેલ્લા ચાર દિવસ ચોખાના ધાન્યના આયંબીલ કર્યા. ૯૦. ગૌતમે ઓળી દરમ્યાન એક પણ વ્યાખ્યાન સાંભળવાનું ન સુકાય, તેની કાળજી લીધી. ૯૧. રૂપેને સિદ્ધચક્ર પૂજન દરમ્યાન ભગવાનની નજર પોતાની - ઉપર ન પડે તે રીતે હાર-મુગટ પહેર્યા. ૯૨, વિઠ્ઠલભાઇએ ફોટોગ્રાફર-વીડીયોગ્રાફર વિના સિદ્ધચક પૂજન | ભણાવ્યું. ૯૩. અરિહંતપદનું પૂજન કરતાં શ્વેતલભાઇએ ફોટોગ્રાફર સામે જોતાં વીંટી મૂકી. ૯૪. રમણભાઇએ રાત્રિભોજન ન થાય તે માટે સિદ્ધચક્રપૂજન સવારે ગોઠવ્યું. ૫. સિદ્ધચક્રપૂજનનું આયોજન કરનારા અંજનાબેન પૂજામાં બેસવાના બદલે આવનારા મહેમાનોની સરભરામાં રહ્યાં. ૯૬. પાયલે આયંબીલ કરનારા બધાની ઉપેક્ષા કરી, પોતાની બહેનને ગરમ રોટલી પીરસી. ૯૭. વાતો કરતાં કરતાં બધાએ આયંબીલ કર્યું. ૯૮. રશ્મીબહેને આયંબીલ કર્યા પછી થાળી ધોઈને પીધી તથા લૂછી. c૯. રોનકે નવપદની ઓળીની એક પણ વિધિ રહી ન જાય તેની બરોબર કાળજી લીધી. ૧૦૦. ગૌતમે નવપદની ઓળીનો તપ પૂર્ણ થતાં તેની સુંદર ઉજવણી કરી. સિદ્ધચક્રજીની આરાધનાથી શ્રીપાળે મેળવેલી સમૃદ્ધિ : ૯૦૦ વર્ષ સુધી રાજ્ય નવ હજાર હાથી નવ વખત રાજ્ય પ્રાપ્તિ. નવ હજાર રથા નવ રાણીઓ નવ લાખ ઘોડા નવ પુત્રો નવ કરોડ પાયદળ કાળ ફરીને નવમા દેવલોકે નવમા ભવે મોક્ષપ્રાપ્તિ.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162