Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 84
________________ ૬૮. પોતાના મોસાળના પક્ષથી જે ઓ ઓળખાય છે; તેઓ ......... પુરુષ કહેવાય. (મધ્યમ, અધમ, અધમાધમ) નવપદજીના પ્રભાવે શ્રીપાળે. ...... બંદરે ધવલશેઠના વહાણો તરાવ્યા. (બબ્બરકોટ, થાણા, ભરુચ) ૭૦. યોગીએ શ્રીપાળ કુંવરને ........ પધી આપી, (૧, ૨, ૩) ............. બંદરમાં શ્રીપાળે ધવલશેઠને રાજાના બંધનમાંથી મુક્ત કરાવ્યો. (બબ્બરકોટ, થાણા, ભરુચ) ૭૨. શ્રીપાળ, મહિનાની ................. સોનામહોરનું ભાડું ચૂકવવાની શરતે ધવલના વહાણોમાં ગયો. (૫૦, ૧૦૦, ૧૦૦૦) | ૭૩. અભિમાનના કારણે ................ એ મયણાના પતિની દાસી બનવું પડયું. (રૂપસુંદરી, ગુણસુંદરી, સુરસુંદરી) ૭૪, ચોથા ખંડના ત્રીજી ટાળી ....................................... રાગમાં પૂર્ણ થઇ (માલક્શ, આસાવરી, બંગાલી) ૭૫. ધવલશેઠ ...........નો હતો. (રાજગૃહી, વૈશાલી, કૌશાંબી) ૭૬. દુર્જનની ગતિની રીતને .................... જાણી શકતો નથી. (મૂર્ખ, સજ્જન, દુર્જન) ૭૭. સુરસુંદરીએ ................... કુળમાં વેચાવું પડયું. (પારધી, કોળી, બબ્બર) | ૭૮. રોગરહિત બનેલા છoo કોઢિયાઓને શ્રીપાળે ................ ની પદવી આપી. (દાસ, સૈનિક, રાણા) | ૭૯. પોતાના સસરાના પક્ષથી જે ઓળખાય છે ........... પુરુષ છે. (મધ્યમ, અધમ, અધમાધમ) ૮૦. શ્રીપાળ પૂર્વભવમાં .................... રાજા હતો. (શ્રીચંદ્ર, શ્રીકાંત, શ્રીપ્રભ) ૧૮૧. મયણાસુંદરી પૂર્વભવમાં ...... ............. રાણી હતી. (સુમતિ, શ્રીમતી, સન્મતિ) ......................ની દષ્ટિથી દેરાસરના દ્વાર ખૂલી ગયા. (મયણાસુંદરી, શ્રીપાળ, ધવલશેઠ) ૯ ૧)

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162