Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 127
________________ - - - - પેપર-૧૮ ““જ્ઞાન દીપકપ્રગટાવો ભાગ-૨” ભારતભરમાં લોવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર, જ્ઞાન દીપક પ્રગટાવો ભાગ-૨ ના આધારે જવાબો આપો. પ્ર.૧ નીચેની ખાલી જગ્યાઓ માટેનો સૌથી વધુ યોગ્ય શબ્દ લખો. (૧૦) ..... બનેલો માણસ મજા ભોગવતાં ભાવિની સજા ભૂલી જાય છે. નવકારનો જાપ કરતા પહેલા મનને ................. ભાવથી ભાવિત કરવું જોઈએ. ૩. મોક્ષ મેળવવા .................. જીવન દરેકે સ્વીકારવું જ જોઈએ. કુમારપાળ મહારાજાએ ............... સોનામહોરો ખર્ચાને જિનમંદિર બનાવ્યું હતું. ત્રણ શબ્દોથી પ્રતિબોધ પામીને .......... કેવળજ્ઞાન પામ્યા. ભક્તિથી હારેલા દશાર્ણભદ્ર ઇન્દ્રને ........... માં હરાવ્યો. નવકારમાં ................... ની પૂજા છે. દેરાસરમાં જવાની ઇચ્છા ફરતા ................. ઉપવાસનું ફળ મળે છે. ૯. ઉકાળેલું પાણી પીવા દ્વારા ..................... જીવોને અભયદાન અપાય છે. ૧૦. લીલોતરીમાં ................ નો પણ સમાવેશ થાય છે. માટે તે પર્વતિથિએ ખવાય નહિ. પ્ર. ૨ નીચેની ખાલી જગ્યાઓ માટેના સૌથી વધુ યોગ્ય શબ્દો લખો. (૧૦) ૧૧. પર્યુષણમાં જન્મવાંચનદિને અને સાતમા દિવસે સાંજે પ્રતિક્રમણમાં ક્રમશ: ................... અને ........................ નું સ્તવન બોલાય છે. ૧૨૪)

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162