Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 128
________________ ૧૨. ભરહેતરમાં ................ મહાપુરુષો અને ............... મહાસતીઓની તવના કરાઈ છે. ૧૩. ચંદનબાળાનું મૂળનામ ................... અને તેના પાલકપિતાનું નામ .................. હતું. ૧૪. બીજી બધી નવકારવાળી કરતાં ................. ની ................ નવકારવાળીથી ગણાતો નવકાર વધારે લાભદાયી છે. ૧૫. આ અવસર્પિણીમાં સૌથી પહેલા ................. અને સૌથી છેલ્લા ............. કેવળજ્ઞાન પામ્યાં. ૧૬. દરરોજ સૂતાં-જાગતાં અનુક્રમે ............ ..... અને ............ નવકાર ગણવાના હોય છે. ૧૭, ત્રણ લોકમાં ................. જિનચૈત્યો અને ....... જિનપ્રતિમાઓ છે, જેને હું વંદના કરું છું. ૧૮. ................. અને ..................... માં કળશ આવે છે. ૧૯. બાવીસ જિનના સાધુઓ ................. અને ............. | | ક , , , હતા, ૨૦. ................... એ છ મહીનાના ઉપવાસ કર્યા તો. ................... એ અકબર પાસે છ મહિનાનું અમારી પ્રવર્તન કરાવ્યું. પ્ર. ૩ હું કોણ છું? મને ઓળખીને મારું નામ જવાબપત્રમાં લખો. (૧૦) ૨૧. હું નરકમાં જવાનો નેશનલ હાઈવે છે. ૨૨. હું પ્રાણને માટે પ્રેમની આહુતિ આપતો નથી. ૨૩. હું નિર્દય રીતે પાપ કરતો નથી. ૨૪. મારા સૌભાગ્યને બધા ઇચ્છે છે. ૨૫. મેં કેવળજ્ઞાન પામ્યા પછી પણ છ મહીના મારા માતા-પિતાની સેવા કરી હતી. ૨૬. હું જ મહા દુઃખ છું. (૧૨૫)

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162