Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
૭૦, શાંતિ
૭૧.
પર્યુપણ
પવિત્રતા
જયેષ્ઠ
3
બુધ્ધિ
ખંધક
સમાધિ
કૃતિકર્મ
૭૨. ૧૦
૧૨
૭૩. સૌભાગ્ય
ભાગ્ય
૭૪. ગજસુકુમાલ
મેતારજ
૭૫, અવિરતિ
સંપૂર્ણવિરતિ
સર્વવિરતિ
પ્ર. ૯ નીચેના પ્રશ્નોના જે જવાબો આપેલા છે, તેમાંથી ખોટો જવાબ
શોધીને લખો.
(૧૦)
૭૬. પરમેષ્ઠી ભગવંત શેના ભંડાર છે ?
(અ) વિનય (બ) આનંદ (ક) સુખ (ડ) સમતા ૭૭. સાધુ શું શું ધારણ કરી શકે ?
(અ) જ્ઞાન (બ) સમક્તિ (ક) પૈસા (ડ) ગુરુ ૭૮. પ્રભુ મહાવીરે કયા કયા સ્વપ્નનું ફળ કહ્યું ?
(અ) કમળ (બ) કુંભ (ક) કોયલ (ડ) કાગડો ૭૯. દીક્ષા લીધા વિના કોણ કેવળજ્ઞાન પામ્યું ?
૬
લબ્ધિ
મહાબળ
દેશવિરતિ
શુદ્ધિ
ઔદ્દેશિક
(અ) ઇલાચીકુમાર (બ) ગુણસાગર (ક) પૃથ્વીચંદ્ર (ડ) જંબુસ્વામી
૮૦. શું શું જાણીને કોઈકે સંયમ લીધું ? (અ) પોતાની અનાથતા
૧૨૮
(બ) માથે બે નાથ
(ક) અઢાર નાતરાનો સંબંધ (ડ) કંચુકીની વૃદ્ધાવસ્થા. ૮૧. શંત્રુજયના સ્થાનો શું શું સંદેશા આપે છે ?
(અ) સંસાર સ્વાર્થમય છે. (બ) ઉદાર બનો. (ક) પુરુષાર્થ મહાન છે. (ડ) શરીર કદર્પું છે.
૮૨. વૈશાખ સુદ તેરસે કઈ વસ્તુ વાપરવી અનુચિત નથી ? (અ) ખજુરપાક (બ) ગુંદરપાક (ક) કેળાની વેફર (ડ) ખાટાં ઢોકળા.
૮૩. શત્રુંજયનો ઉદ્ધાર કોણે કરાવ્યો ?

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162