Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
૪૮. કેવળજ્ઞાન મેળવવા આપણે શું બનવું પડે ? ૪૯, શ્રદ્ધા કરતાં પણ વધારે દુર્લભ શું છે ? ૫૦. સામાયિકમાં શેના વિના બોલાય નહિ ? ૫૧. ગુરૂના ગ્રંથ લેખનમાં રત્ન લાવીને કોણે વેગ વધાર્યો ? ૫૨. પ્રભુ મહાવીરને કયા કર્મનો ઉદય ૮૨ દિવસ સુધી રહ્યો ? ૫૩. આપણે કોણ છીએ ? ૫૪. દ્વારકાનો દાહ કયા તપના પ્રભાવે અટક્યો હતો ? ૫૫. સિદ્ધચક્રની ભક્તિ કોની જેમ ઇચ્છાસિદ્ધિ આપનાર છે ? પ્ર. ૭ નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(૧૦) ૫૬. ગુરૂના દર્શનના ઉત્સાહને કોણ ભાંગી નાંખે છે ? ૫૭. કુળદેવીને કેટલા ખમાસમણ દેવાય ? ૫૮. આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડં દેવા કોણ ગયું? ૫૯. સંયમવેશ લીધા વિના કયું જ્ઞાન ન થઈ શકે ? ૬૦. રુદનની ક્રિયા કોના નિર્વાણથી શરૂ થઈ ? ૬૧. કયા ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણેનું સમવસરણ મંદિર શત્રુંજય
ગિરિરાજ ઉપર છે ? ૬૨. બ્રહ્મચર્ય પાળવા માટે કેટલી વાડોનું પાલન કરવું જરૂરી છે ? ૬૩. શેનો રસાસ્વાદ માણવા પર્વતિથીએ પૌષધ કરવો જોઈએ ? ૬૪. દેરાસરની ધજા દૂરથી પણ દેખાય તો શું બોલવું જોઈએ ? ૬૫. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના ચોથા ભાગને શું
કહેવાય ? પ્રિ. ૮ બાકીના ત્રણ શબ્દો સાથે સંબંધ ધરાવતો ન હોય તેવો શબ્દ
શોધીને લખો. ૬૬. ફરકંડુ અરણિક હનુમાન દશાર્ણભદ્ર ૬૭, ૧૯
૩૧
૩૨ ૬૮. પર્વાધિરાજ તીર્થાધિરાજ તંત્રાધિરાજ મંત્રાધિરાજ ૬૯. લઘુશાંતિ ભક્તામર તીર્થવંદના જગચિંતામણી
III
૧૮
(૧૨)

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162