Book Title: Gyan Dipak Pragatavo Part 3
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
૨૭. લાડુ ખાવાની લાલસાએ ..................... સંયમજીવન છોડી | બે સુંદરીના સ્વામી બન્યા. (પુંડરિક, કંડરિક, અષાઢાભૂતિ) ૨૮. નારીના કોમળવાળની લટના સ્પર્શે ................... મુનિ
સંયમજીવન હારી ગયા. (સિંહગુફાવાસી, સંભૂતિ, ચિત્ર) ૨૯. ...................... મુનિને કામવાસનાથી જોતી સ્ત્રીએ દોરડાનો ગાળીયો હાંડલામાં નાંખવાને બદલે બાળકના ગળામાં નાંખ્યો.
(બળદેવ, મેતારજ, ઝાંઝરીયા) ૩૦. કીર્તિધરમુનિને નગરપાર કરવાની આજ્ઞા તેમના સંસારી પત્ની
.................... એ કરી. મીનળદેવી, સહદેવી, મરુદેવી) ..................... રાજર્ષિએ ૭મી નરકથી સર્વાર્થસિદ્ધ સુધી
જવાય તેવી કર્મોમાં ઊથલપાથલ કરી. (ઉદયન, શિવ, પ્રસન્નચંદ્ર) ૩૨. .................... મુનિને પોતાના ભાભી સાધ્વીને જોઇને
કામવાસના જાગી. (જિનદત્ત, કુબેરદર, રહનેમી)
....................... સાધ્વીએ કોઢ થવાનું કારણ ઉકાળેલું પાણી જણાવ્યું !
(સુકુમાલિકા, સુવ્રતા, અજ્જા) ૩૪. પ્રભુ મહાવીરદેવની પુત્રી ........... સાધ્વીજી પણ પિતાને
છોડી પતિસાધુના માર્ગે ગઇ. (સુદર્શના, પ્રિયદર્શના, પદ્મદર્શના) ૩૫. ગોશાલાએ પૂર્વના .................. તરીકેના ભવમાં
ગુરુદ્રોહનો કુસંસ્કાર મજબૂત કર્યો હતો. (મુકુંદ, ઇશ્વર, સંગમ) ૩૬. ગુરુદ્રોહ કરવાના કારણે ....................... નું સ્ત્રીથી પતન થયું.
(હંસ, અરણિક મુનિ, કુલવાલક) ૩૭. ગુરુદ્રોહ કરવાના કારણે ................ ને મોત મળ્યું.
(હંસ, અરણિકમુનિ, કુલવાલક) ૩૮. નીચે મૂકવાના કારણે ................... મુનિ પાસેથી
શાસનદેવીએ ગ્રંથ પાછો લઇ લીધો. (લાભ, મલ્લ, વિક્રમ) ૩૯. .................... ઓઘામાં સંતાડેલી છરીથી રાજાનું ખૂન કર્યું.
(ગુણરત્ન, વિનયરને, ચશોરને) -(૮૫)

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162