________________
હો
૭૧. દુuસહસૂરિજી........ આગમો ધારણ કરશે. (૪૫, ૨૫, ૪) ૭૨, ભગવતીસૂત્રનું મૂળનામ ................. સૂત્ર છે.
(કપ, ઓપપાતિક, વિવાહપ્રજ્ઞતિ) ૩૩. ભગવતીસૂત્ર ....... નંબરનું અંગ છે. પ્રથમ પાંચમા, નવમા) ૭૪. ભગવતી સૂત્રનું ૩૬,૦૦૦ સોનામહોરોગી પૂજન ... કર્યું હતું.
(દેદાશાહે, પેથડશાહે, કુમારપાળે) ૭૫. જૈન શાસ્ત્રો જ્યાં રાખવામાં આવે છે તે ......
કહેવાય છે. (લાયબ્રેરી, પુરતકાલય, જ્ઞાનભંડાર) ૭૬. એકી સાથે એક વ્યક્તિને વધુમાં વધુ ........... જ્ઞાન હોઇ શકે છે.
(૩, ૪, ૫) ૭૭. એક વ્યક્તિને ઓછામાં ઓછા........... જ્ઞાન હોય.(૧, ૨, ૩) ૭૮. તીર્થકર ભગવંતો ગર્ભથી .................. જ્ઞાનના સ્વામી હોય છે.
(૪, ૨, ૩) ૭૯. અવધિજ્ઞાનના ..................... ભેદો છે. (૨૮, ૬, ૨) ૮૦. મન:પર્યવ જ્ઞાનના ..................... ભેદો છે. (૨૮, ૬, ૨) ૮૧. મતિજ્ઞાનના .................... ભેદો છે. (૨૮, ૬, ૨) ૮૨. જ્ઞાન કે જ્ઞાનની ........ ન કરાય. (ભક્તિ, આશાતના, પૂજા)
નીચેના વાક્યો સામે “ઉચિત” કે “અનુચિત” જે યોગ્ય હોય તે લખો. ૮૩. મહેશ અક્ષરવાળા કપડા પહેરી સંડાસ ગયો, ૮૪. રમણે પરીક્ષા પછી નોટો વગેરે પસ્તીમાં વેચી. ૮૫. અંજનાબહેને નાના છોકરાનું સંડાશ છાપાથી સાફ કર્યું. ૮૬. મયંકે શર્ટના કલરમાં રહેલું દરજીનું લેબલ દૂર કરી દીધું. ૮૭. પાયલે એમ.સી.માં પાઠશાળાની ચોપડી ન વાંચી પણ સ્કૂલનું
લેશન કર્યું. ! ૮૮ સમકિતે કવર તથા ટીકીટ ચોંટાડવા થુંકના બદલે ગુંદરનો
ઉપયોગ કર્યો.
૧૦૩.