Book Title: Gurudev shreena vchanamrut Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 4
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેખી મૂર્તિ સીમંધરજિનની નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તેનું ધરે છે; આત્મા મારો પ્રભુ! તુજ કને આવવા ઉલ્લસે છે, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. અંકુર એક નથી મોહુ તણો રહ્યો ક્યાં, અજ્ઞાન-અંશ બળી ભસ્મરૂપે થયો જ્યાં આનંદ, જ્ઞાન, નિજ વીર્ય અનંત છે જ્યાં, ત્યાં સ્થાન માગું-જિનનાં ચરણાંબુજોમાં. ભલે સો ઇન્દ્રોનાં તુજ ચરણમાં શિર નમતાં, ભલે ઈંદ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા; નથી એ શયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા, નમન તુજને, ઓ જિનવરા ! સુર-અસુર-નરપતિવંધને, પ્રવિનષ્ટવાતિકર્મને, પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને. Please inform us of any errors on rajesh@ Atma Dharma.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 205