________________
गुजरातना ऐतिहासिक लेख
- લેખને પહેલા ભાગ પ્રાચીન ગુપ્ત રાજા સ્કન્દગુપ્તનું વર્ણન આપે છે. ભગવાન વિષ્ણુની હતુતિ તથા રાજ્યકર્તાઓના વખાણના પાંચ લેક પછી સ્કન્દગુપ્ત પિતાના સુરાષ્ટ્રના દેશે અથવા કાઠિઆવાડના પ્રદેશો પર રાજ્ય કરવાને એક પર્ણદત્તને નીમે તેનું વર્ણન છે. પર્ણદત્તે લેખ છે તે શહેરમાં રાજ કરવાને પિતાના પુત્ર ચક્રપાલિતને નીમ્યું. તે પછી લેખનો મુખ્ય આથઇ લખે છે તે આ પ્રમાણે છે -- ગુપ્તના સમયના વર્ષ ૧૩૬(ઈ. સ. ૪૫૫-૫૬)માં પ્રોપર (ગષ્ટ-સપ્ટેબર) માસના છઠ્ઠા દિવસે રાતમાં સુદર્શન નામનું તળાવ ( જે ગિરનારની તલાટીની આસપાસ ખીણમાં નાળાને આડે પ્રાચીન સમયમાં બાંધેલ બંધવડે, લેખ છે તે જગ્યા બનાવવામાં આવ્યું હતું તે ) અતિવૃષ્ટિને કારણે તૂટી ગયું. અહિં તથા આગળના જે તેના ભાગોમાં આંકડાને બદલે શબ્દો વડેજ પૂર્ણ રીતે તારીખ આપેલી છે. તૂટી ગયેલ બાગ સરી બાંધકામથી બે માસ કામ ચાલ્યા પછી સંવત ૧૩૭( ઈ. સ. ૪૫૬-૫૭)માં જાતિના હુકમથી સમરાવા હતા.
બીજા ભાગમાં, ૨૪ મી પંક્તિથી અંત સુધી સ્કનગુપ્ત અને પર્ણદત્તના નામે ફરીથી આપેલાં લાગે છે. અને તે પછી શરૂવાતની સ્તુતિ ઉપરથી જણાઈ આવતા વૈષ્ણવ વલણ અનુ. સાર નીચેની હકિકત આપેલી છે -- ગુપ્તનાં સંવત ૧૩૮ માં (ઈ. સ. ૪૫૭-૫૮) ચક્રપારિત જગવાન વિષ્ણુમન્દિર બન્યાવ્યુંજેનું નામ “ચકત એટલે ચક ઘરનાર હતું. તે પી છે શહેક બાદ લેખ પૂર્ણ થાય છે. તે લોકોને અર્થ સમજવા પૂરતો ભાગ રહ્યો નથી.
"Aho Shrut Gyanam"