Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 375
________________ २९८ गुजरातना ऐतिहासिक लेख ઉપર મોટાઈ ભોગવવાના દેષ વિનાનું હતું. જે પુરૂષાર્થ માટે વિખ્યાત હતો, જે શ્રુતિના પરમ જ્ઞાનસંપ હવે, (અને જે એકત્ર થએલા શત્રુનુપને લક્ષમીથી સહસા સ્વયંવર તરીકે ગ્રહણ થવાથી વીર પુરૂમાં પ્રથમ પદની પ્રાપ્તિ સ્પષ્ટ કરતે હવે તે પરમ માહેશ્વર શ્રી પરગ્રહ(૧) હતે. (લી. ૧૯) તેને પુત્ર અને પાદાનુધ્યાત જે સર્વ શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી સર્વ વિદ્વાન તેના મનમાં પરમ આનન્દ ઉપજાવતે, જેણે સત્વ, સંપદ અને દાનથી અને શૌર્યથી તેના બળના વિચારમાં પ્રતિનિમગ્ન થએલા હોવાથી તેના સામે એકત્રપણે થવાની શક્તિ ગુમાવી દીધી હતી તેમના મનોરથની ધરી ભગ્ન કરી નાંખી, જે શાસ્ત્ર, કલા, અને લેકચરિતના અનેક વિભાગથી પૂર્ણ જાણીતું હતું છતાં પરમભદ્ર પ્રકૃતિવાળા હતા, જે નિસર્ગક સનેહાળ હતું છતાં વિનયથી અતિ આભૂષિત હતું, જે સંકડે યુદ્ધમાં વિજય વિજ લેવા નિજ દડ સમાન કર ઉંચે કરતે તેનાથી તેના શત્રુઓને મદ હતો, અને જેની શસ્ત્ર કળાને મદ તેના ધનુષના પ્રભાવ વડે વશ થયું હતું તેવા સકળ નૃપમંડળથી જેના આદેશનું અભિનન્દન થતું તે પરમ માહેશ્વર શ્રીધરસેન (૩) હ. (લી. ૨૨) તેને અનજ અને પાદાનુધ્યાત, જે તેના ઉદયથી ઉત્પન્ન થએલા જનના અનુગથી અખિલ ભુવન ભરાઈ ગયું હતું તેથી યોગ્ય અર્થવાળા બાલાદિત્યના અપર નામથી વિખ્યાત હતું, જે સર્વ કૃપાથી સુચરિતમાં અધિક હતું, જે દુર્લભ અર્થની સાધના કરતા હતા, જે સાક્ષાત્ પુરૂષાર્થ હતા, જેનું તેના સગુણે માટે અતિ પ્રેમવાળી પ્રજાથી મનુ સમાન અવલંબન થતું, જેણે સર્વ વિદ્યા અને શારામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી, જે કાન્તિમાં લંકવાળા ઈન્દુને શરમાવતા હતા, જેણે નિજ અતિ તેજથી (પ્રતાપથી ) દિગન્તર ભરી દીધું છે, જેણે તિમિરને નાશ કર્યો હતો, જે નિત્ય ઉદય પામતા સૂર્યસમાન નિજ પ્રજાને પરમ વિશ્વાસ તેના કલ્યાણના અનેક અર્થમાં પ્રવૃત્ત રહી પૂર્ણ સિદ્ધ કરતો અને જે સતત વૃદ્ધિથી પરિપૂર્ણ હતું, જે સંધિ વિગ્રહ અને સમાસના નિશ્ચયમાં નિપુણ હેઈ ચોગ્ય સ્થાને આદેશ દેનાર ગુણવૃદ્ધિવિધાનના સંસ્કારમાં વિખ્યાત છે તે રાજ્ય અને શાલાતુરીય' બને તંત્રમાં નિપુણ હતા, જે નસાગૅક રીતે વિક્રમવાળા હોવા છતાં કરૂણાથી મૃદુ હદયવાળા હતા, જે શાસ્ત્રથી પૂર્ણ જાણીતા હતા છતાં મદ રહિત હતું, જે કાન્તિવાળે તે છતાં શાન્તિથી ભરેલું હતું, અને જે મિત્રતામાં સ્થિર હતા છતાં દેલવાળા જાને ત્યાગ કરતે, તે પરમ માહેશ્વર શ્રી વસેન (૨) હતે. (લી. ૨૮) તેને પુત્ર, જેનું ઇન્કલા સમાન કપાળ તેના પાદપને પ્રણામ કરતાં ભૂમિ સાથે ઘર્ષણના ચિહ્નવાળું હતું, જેને બાળપણથી જ કર્ણમાં ધારેલા મૌક્તિક અલંકારની સુંદરતા સમાન વિશુદ્ધ અનુરાગ શાસ્ત્ર તરફ હતું, જેની કમળસમાન આંગળીઓ સતત દાનના પ્રવાહથી ભીજાએલી હતી, જે કન્યાને કર મૃદુ રીતે (લગ્નમાં) ગ્રહી તેના સુખની વૃદ્ધિ કરતો હોય તેમ હળવા કરે લઈને પૃથ્વીના સુખની વૃદ્ધિ કરતે, જે ધનુર્વિદ્યાને સાક્ષાત અવતાર હોય તેમ સર્વ લક્ષિત અર્થ સહસા જોઈ લે, અને જેના આદેશે તેને નમન કરતા સર્વ સામતના શિર પરના ચૂડામણિ સમાન હતા તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવર્તિ શ્રીમાન ધરસેન (૪) હતા. (લી. ૩૨) શ્રી શીલાદિત્ય (૧) જે તેના પિતામહે (ખરગ્રહ ૧)ને વડિલ બન્યું હતું અને જે સારંગપાણિ સાક્ષાત્ હતા તેને પુત્ર, જે અનુરાગથી અંગ નમાવી પ્રણામ કરતે, જેનું શિવ નિત્ય પાદપનાં નખના રત્નની રશ્મિના અતિ તેજથી મંદાકિની જેમ વિશુદ્ધ થતું, જે અગત્ય હોય ૧ ચાલતુર ગામમાં જન્મેલે વ્યાકરણ પાણિની. સંધિવિગ્રહ વિગેરેના સાદા અઈ તથા ચારણી અર્ધ બ્રહી તૂરી રીતે હટાવ્યા છે, ૨ ચક્રવત્તિને અર્થે મોનીયસ્વીલીયમ્સ નીચે મુજબ કર્યો છે જેના રથનાં ચક્ર ગમે ત્યાં વિનાઅવધે ફરે તે જ. અથવા બે દ્રશ્ય વચને પ્રદેશ( ચક્ર )ને રાજા, વિષ્ણુપુરાણ પુ. ૧ . ૧૩ . ૪૬ માં ચક્રવતિને અર્થે નીચે મુજબ છે: બધા ચક્રવર્તિના હાથમાં વિષ્ણુના ચક્રનું લાંછન ય છે, સાધારણ રીતે તેને અર્થે સર્વ પ્રદેશ ઉપર રાજ કરનાર પાન એ થાય છે, ઉપર બતાવેલા ધરસેન ૪ થાને પિતામહ "Aho Shrut Gyanam

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406