Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 295
________________ अवच्छेदकेति-अथ प्रामाण्योपगमे सति वेदप्रामाण्याभ्युपगमकाले । यावानपकृष्टधियामवच्छेदकदेहानामपकृष्टज्ञानावच्छेदकशरीराणां । सम्बन्धविरहः सम्बन्धाभावः ।।१५-२२॥ વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો છતે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરોનો જયાં સુધી સંબંધનો અભાવ છે...” બાવીસમા શ્લોકનો આટલો અર્થ છે, જે અપૂર્ણ છે. તેનો બાકીનો અંશ ત્રેવીસમાં શ્લોકમાં જણાવાશે. તેથી શ્લોકાર્થનું અનુસંધાન કરીને એને યાદ રાખી આગળના શ્લોકનો અર્થ વિચારવો. |૧૫-૨૨ ઉપર જણાવ્યા મુજબ બાકીના અર્થને જણાવાય છે अप्रामाण्यानुपगमस्तावत्कालीन एव हि । शिष्टत्वं काकदेहस्य, प्रागभावस्तदा च न ॥१५-२३॥ अप्रामाण्येति तावत्कालीन एव हि सकलतत्समानकालीन एव । अप्रामाण्यानुपगमो वेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वं । काकदेहस्य प्रागभावो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनस्तदा च काकस्य मरणानन्तरं शरीरान्तराग्रहदशायां नास्तीति नातिव्याप्तिः । इत्थं च यावन्तं कालं वेदत्वेन वेदाप्रामाण्याभ्युपगमस्य विरहो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावसमानकालीनस्तावन्तं कालं स शिष्टः । ब्राह्मणोऽपि बौद्धो जातो वेदाप्रामाण्यं यावन्नाभ्युपगतवान् तावच्छिष्ट एव । बौद्धोऽपि ब्राह्मणो जातो वेदप्रामाण्यं यावन्नाङ्गीकृतवांस्तावदशिष्ट एवेति फलितमाह पद्मनाभः । अत्र च वेदप्रामाण्याभ्युपगमसमानकालीनत्ववत्तत्सामानाधिकरण्यमपि वाच्यम् । अन्यथोत्तरकालं तत्कालीनं यत्किञ्चिद्ध्यधिकरणापकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धप्रागभावनाशेनाव्याप्त्यापत्तेः ।।१५-२३।। ..તેટલા કાળનો જ વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો અભાવ, શિષ્ટત્વ છે. કાગડાના શરીરનો પ્રાગભાવ ત્યારે નથી.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્કૂલ રીતે અહીં એટલું યાદ રાખવું કે જે વખતે વેદને પ્રમાણ માનવાનું કાર્ય કર્યું છે તે સમય વેદના પ્રામાણ્યના અભ્યાગમનો કાળ છે. જે કાળમાં વેદને વેદસ્વરૂપે જાણીને તેના અપ્રામાણ્યને સ્વીકાર્યું નથી, તે વેદત્વેન(વેદસ્વરૂપે) વેદના અપ્રામાણ્યના અભ્યપગમના વિરહનો કાળ છે અને જ્યાં સુધી અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક - શરીરની (કાગડાદિના શરીરની) પ્રાપ્તિ થઈ નથી; તે બધો કાળ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધનો વિરહકાળ છે. આ ત્રણેય કાળ, સમાન (એક) કાળ હોય ત્યારે શિષ્ટત્વ હોય છે. અન્યથા શિષ્ટત્વ હોતું નથી. વેદપ્રામાણ્યના અભ્યાગમનો કાળ; અહીં કાગડો થવાની પૂર્વે એટલે કે કાગડાના પ્રાગભાવ વખતે હતો. તે, કાગડાના મરણ પછી બીજા શરીરને ગ્રહણ કરવાની પૂર્વે (વિગ્રહ-ગતિમાં) નથી. તેથી અતિવ્યાપ્તિ નથી આવતી... ઇત્યાદિ સમજી શકાય એવું છે. ૨૯૨ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310