Book Title: Darshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 458
________________ प्रथमं परिशिष्टम् अज्जवि दयखंतिपइट्टियाइं तवनियमसीलकलियाई । विरलाई दूसमाए दीसंति सुसाहुरयणाई ।।१८२ । । ** આજના દુઃષમકાળમાં પણ દયા, ક્ષમાગુણમાં સ્થિર, તપ, નિયમ અને શીલથી શોભતા, વિ૨લ સુસાધુ રત્નો જોવા મળે છે. ૧૮૨ ४१३ इइ जाणिऊण एवं मा दोसं दूसमाए दाऊण । धम्मुज्जमं मुह अज्जवि धम्मो जए जयइ । । १८३ । । આ પ્રમાણે દુષમાકાળમાં પણ ચારિત્ર ધર્મની વિદ્યમાનતા જાણીને, દુષમકાળનો દોષ આપીને ધર્મમાં ઉઘમનો ત્યાગ કરશો નહિ; કારણ કે આજે પણ જિનધર્મ જગતમાં જય પામે છે. ૧૮૩ ता तुलियनियबलाणं सत्तीए जहागमं जयंताणं । संपुन यि किरिया दुप्पसहंताण साहूणं । । १८४ ।। તેથી જ પોતાના બળની તુલના ક૨ીને, યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે યતના ક૨ના૨ા આચાર્ય દુઃપ્રસભસૂરિ મહારાજના કાળ સુધી થનારા સાધુઓની ધર્મક્રિયાઓ સંપૂર્ણ ફળ આપનારી થાય છે. ૧૮૪ लाहालाह-सुहासुह-जीवियमरण- ठिईपयाणेसु । हरिसविसाय विमुक्कं नमामि चित्तं चरित्तीणं । । १८५ । । લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ, સ્થિતિ અને પ્રયાણમાં હર્ષ અને વિષાદથી વિમુક્ત એવા ચારિત્રીઓના ચિત્તને હું નમસ્કાર કરું છું. ૧૮૫ वंदितो हरिसं निंदिज्जंतो करिज्ज न विसायं । न हु नमियनिंदियाणं सुगई कुगई च बिंति जिणा । । १८६ । । કોઈ વંદન કરે તો સાધુએ હર્ષ ન ક૨વો જોઈએ અને નિંદા કરે તો સાધુએ વિષાદ ન કરવો જોઈએ, કારણ કે નમન કરાયેલાની સદ્ગતિ અને નિંદા કરાયેલાની દુર્ગતિ થાય છે, એવું શ્રી જિનેશ્વર દેવો ફરમાવતા નથી. ૧૮૬ वंदामि तवं तह संजमं च खंतिं च बंभचेरं च । जीवाणं च अहिंसा जं च नियत्ता घरावासा ।।१८७ ।। તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય, જીવમાત્રની અહિંસા અને ગૃહવાસથી વિરામ પામવારૂપ ધર્મને હું વંદન કરું છું. ૧૮૭ जखमसि तो नमिज्जसि छज्जइ नामंपि तुह खमासमणो । अह न खमसि न नमिज्जसि नामपि निरत्थयं वहसि । । १८८ ।। હે સાધુ ! જો તું ક્ષમા રાખીશ, તો અન્યના વંદનને પ્રાપ્ત કરીશ અને ‘ક્ષમાશ્રમણ’ એવું તારું નામ

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512