Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 42
________________ ૪૦] બુદ્ધિપ્રભા [ તા. ૧૦-૫-૧૯૬૫ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મા પમાયએ આચાર્યોએ, સાધુઓએ અને સાધ્વીઓએ ગ૭–સંધાડાના શ્રાવકે અને શ્રાવિકાઓમાં થએલા કલેશ-કુસું ને વારવા જોઈએ. અને– તેઓમાં સંપ કરાવવું જોઈએ. આચાર્યો અને સાધુઓ જે ગૃહસ્થ જૈનમાં પડેલા વિક્ષેપને ન વારે અને– - છતી શકિતએ બેદરકાર રહે તે અંતે ગૃહસ્થ-જેનોની પડતીની સાથે સ્વકીય અંગની પડતી થાય એમાં કોઈ જાતનો સંશય નથી. સાધુઓ અને આચાર્યોએ પરસ્પર સંપીને ગમે તે પ્રકારની યુક્તિઓ વડે ગૃહસ્થ જૈન સંઘમાં પડેલા વિક્ષેપને દૂર કરવા પ્રયત્ન ક જોઈએ. ગૃહસ્થ જૈન સંધની ઉન્નતિની સાથે જૈન ધર્મની ઉન્નતિનો ખાસ સંબંધ છે એવું જાણીને જેન સંઘને સંપ કરાવવા કોઈ જાતની છતી શક્તિ વાપરવા પ્રમાદ કર નહિ...

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68