SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦] બુદ્ધિપ્રભા [ તા. ૧૦-૫-૧૯૬૫ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મા પમાયએ આચાર્યોએ, સાધુઓએ અને સાધ્વીઓએ ગ૭–સંધાડાના શ્રાવકે અને શ્રાવિકાઓમાં થએલા કલેશ-કુસું ને વારવા જોઈએ. અને– તેઓમાં સંપ કરાવવું જોઈએ. આચાર્યો અને સાધુઓ જે ગૃહસ્થ જૈનમાં પડેલા વિક્ષેપને ન વારે અને– - છતી શકિતએ બેદરકાર રહે તે અંતે ગૃહસ્થ-જેનોની પડતીની સાથે સ્વકીય અંગની પડતી થાય એમાં કોઈ જાતનો સંશય નથી. સાધુઓ અને આચાર્યોએ પરસ્પર સંપીને ગમે તે પ્રકારની યુક્તિઓ વડે ગૃહસ્થ જૈન સંઘમાં પડેલા વિક્ષેપને દૂર કરવા પ્રયત્ન ક જોઈએ. ગૃહસ્થ જૈન સંધની ઉન્નતિની સાથે જૈન ધર્મની ઉન્નતિનો ખાસ સંબંધ છે એવું જાણીને જેન સંઘને સંપ કરાવવા કોઈ જાતની છતી શક્તિ વાપરવા પ્રમાદ કર નહિ...
SR No.522166
Book TitleBuddhiprabha 1965 09 SrNo 66
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy