Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 41
________________ તા. ૧૦-૫-૧૯૬૫ ૩ જન ડાયજેસ્ટ [ ૩૨ સાધ્વીઓ અને શ્રાવકે છે છતાં તેઓ મુખ્ય સૂરિઓની સાથે પરસ્પર યામિક વ્યવસ્થાઓની યોજનાઓથી એક ખીજાની સાથે સાંકળના આંકડાની પેઠે બંધાઇને વ્યવસ્થાપૂર્વક કાર્યાં કરતાં નથી તેથી પ્રગતિને બદલે અધોગતિ થઈ છે. હજી પણ આંખ ઉઘાડીને પરસ્પર એકબીજાની સાથે યાજનાએ થી, કાયદામી બુધાષ્ટ-મળીને કામ નહિ કરે તે ભવિષ્યમાં ભયંકર પરિણામ આવશે અને તેનું પાપ ખરેખર શિરે લાગશે. ખરાબ વત માન–વિદ્યમાન સંધના એક એકડાની સાથે ખીજો એકડા મળે તે અગિયાર થાય, તાર્યા એ છે કે એ એકડા સ`પીને ભેગા થાય તે તેનુ અગીયાર શુ બળ પ્રવર્તે છે. તેમ— જૈનાચાર્યો ઉદાર વિચારાયારથી પરસ્પર મળે અને સંધનાં પરસ્પર કાર્ડ કરવાની ચેાાનાએ ધડે અને તે યાજનાએ સાધુ, સાધ્વીઓ, શ્રાવ અને શ્રાવિકાઓના બહુમતે પસાર થાય અને તે ધાર્મિક પ્રગતિની ચેાજનાએના કાયદામાને— પ્રત્રુની આજ્ઞાની પેઠે માન આપી આયાયે આદિ સ્વાધિકાર પ્રમાણે વર્તે તા - જૈનાની પ્રગતિ થાય.........

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68