________________
૧૦
બુદ્ધિપ્રભા
યોગ્યતા પ્રમાણે મુસારી પણ આપવા ચાલુ કર્યાં. આવી રીતની અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થયા પછી કિાસીએ પોતાનું કાવ્ય શાનાનામું લખવાનું થ કર્યું.
ચાર વર્ષ દિદાસી ગિઝનીમાં રહ્યા, ને ત્યારબાદ શાહની રા લઈ ને તેને ગામ પા આવ્યા. ત્યાં તે ચાર વર્ષ રહ્યા, પુનઃ ગિઝની ગયા. આ અરસામાં લખાયલે “જ્ઞાહનામા”ના ભાગ વાંચી મહમદ અતિ પ્રસન્ન થયા, તે તેના તરફથી પરાસીને વારવાર મોટી મોટી બક્ષીશા મળવા લાગી.
પશુ દિરદાસીનાં અરે કહે કે મહમદ ગિઝનવીનાં દુવે આ સ્થિતિ ઘણા વખત ટકી નહિં. સુલતાનના આવાઝ નામના એક અત્યંત પ્રિય ગુલામ હતા. કિરદેસી પાતાનું મન મનાવે તે પોતાની સ્તુતિ ગાય એવી ઐયાઝ ઇચ્છા કરતા હતા, પણ ખુદ મુલતાન અને મહમદ બિન્હસન અલ મૈમન્દી મુખ્ય વઝીરની પોતાનાપર પૂર્ણ કૃપાદૃષ્ટિ હોવાને લીધે તેણે ઐયાઝની ઝાઝી પરવા કરી નહિ. મૈયાઝ પશુ જખરા કારસ્તાની હતા. મહમદ ગિઝનીની ધર્મ ધેલા કેટલી બધી તીવ્ર છે તે, તે પૂર્ણપણે જાણતા હતા, અને મહમદનું ધર્મધપણું ક્રિદેવીના નાશમાં ીક કામ આવશે એમ તેને લાગ્યું, અને એક દિવસે તેણે મહમદને સુચવ્યું કે:-ક્રિદાસીએ શાહનામા”માં ખધા પારસી રાજાઓનીજ સ્તુતિ કરી છે. આ ઉપરથી તેની ઇસ્લામી ધર્મ ઉપર મુદ્લ શ્રદ્દા નથી એ સ્પષ્ટ જણાય છે, જ્યાં ધર્મના સવાલ આવ્યો કે મહમદની વિચારશક્તિ ગુમ થઈ ગઈ, અને ઐયાઝના કહેવા પર ભરાંસા રાખીને તેણે કિરદોસીને ખેલાવ્યે તે ક્રોધ કરી કહ્યું: “ ક્રૂરદેસી! તુ નાસ્તિક છે, એવી મારી ખાત્રી થઇ છે. હમણાંજ તને હું હાથીના પગ તળે ચપાવી નાખું છું, તે ઈસ્લામી ધર્મ પર શ્રદ્ધા નહિ રાખનારને શી અક્ષિસ મળે છે તે સર્વ નાસ્તિકાને સમજાવું છું.”
39
ક્રિસ્ક્રાસી અધ્મથી ખાટ્યાઃ “ ખુદાત્રીઁક ! મારાપર કાઇ પણ દુષ્ટ બુદ્ધિવાને આ આરોપ આપ્યા છે. હજરત મહમદ પેગમ્બરના ધર્મ પર મને અચલ શ્રદ્ધા છૅ.
*
મહમદે કહ્યું:
د.
ઘણાખરા પ્રસિદ્ધ નાસ્તિકો તૃત્યુ પ્રાંતમાંથીજ બહાર પડ્યા છે, મૈં તુ પશુ તૂસૂ પ્રાંતનીજ રહેનાર છે, તેથી મારા મનમાં તે સબધી વધારે યકા ઉત્પન્ન થાય છે, પણ આ વખતે હું તને ક્ષમા કરૂં છુ, હવેથી એવા કુદમાં પડતા ના!
ક્રિÈાસી જેમ તેમ આ ધર્મ સંકટમાંથી છુટયા ખરી. પણ બેઉનાં મન હમેશ માટે, એકીન માટે કુષીત ખાટાં થઈ ગયાં તે થયાંજ,
“શાહનામા”તા બાકીના ભાગ જેમ તેમ પુરા કરી આખા ગ્રંથ તેણે મહમદ પાસે મોકલ્યા. પેાતાની અને પેાતાના પરીશ્રમને યાગ્ય કદર શાહ કરશે, એમ હજી પણ ક્રિસીને લાગતું હતું. પણ મહમદ ગિઝનવી મુળથીજ લોભી, ને તેમાં કિરદાસો ઉપરથી તેનું મન ઉતરી ગયેલું, તેથી તેણે “શાહનામા”ની દર લીટી દીઠ એક “દિરમ” (ચાંદીનું નાણું) એ હિંસામે સાઠ હુન્નર ઉદરમ ફિરદોસીને મેકલાવી આપ્યા, ફિદાસીને લાગતું હતું કે શાહ દર લીટી દીઠ ઓછમાં ઓછા એક દિનાર” (ગીની) પણ આપશેજ. પણ્ સા હાર્ દિનારને બદલે સાફ હુન્નર દમ જોઇ તેનું મન ઉદાસ થઈ ગયું, અને ગુસ્સામાં તે ગુમામાંજ તે રકમ લઇ ભારમાં ગમે. ત્યાં સાર્વજનિક હમામખાનામાં સ્નાન કરીને હમામખાનાના માલિકને તેણે વીશ હજાર દિમ માપી દીધા. રાનમાં સ્નાન કર્યા પછી જવમાંથી તૈયાર કરેલું પાણ' પીએ છે, તે પીણાને એક યાત્રા દિાસીએ પીધે તે તેના વીસ