Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 38
________________ ગોદરેજની તીજોરી અને મોતી. ગોદરેજની તીજોરીના સંબધમાં ગરીમા વારે વારે સવાલ ઉઠાવે છે કે એ તીજોરીઓમાં આગની વખતે કાગળ બળતા નથી એ ખરું છે છતાં તીજોરીની અંદર મેલેલાં મોતીનું આબ ઉડી જાય કે નહિ, e ગયા નવેમ્બરમાં ગીરગામ બેંકરોડ ઉપર શેઠ લાલજી દયાલના મકાનમાં મેટી આગ થઈ તે ઘરમાં શેઠ ગોરધનદાસ પટેલની માલીકીની એક તીજોરી ગાદાની બનાવેલી હતી અને તેમાં કોગળા ઉપરાંત મેતીની રે પાટલી હતી તે મોતીની હાલત આ પછી કેવી હતી તે શેઠ ગોરધનદાસ ગાર'•• ઉપર લખેલા નીચલા કાગળ ઉપરથી સમજી શકાશેઃ— મેસર્સ ગોદરેજ અને બાઇસ જોગ થોડા દહાડા ઉપર ગીરગામ બેંકરાડના મારા ઘરમાં આગ લાગી તે વખતે મારા વપરાશમાં તમારી એક તીજોરી હતી. મારી રહેવાની જગ્યામાં સધળું બળીને રાખ થઈ ગયું હતું અને જ્યાં આંગ બહુ જોરમાં થઈ ત્યાં તમારી તીજોરી હતી. તીજોરીમાં કરન્સી નાટા અને ખતપત્તરો ઉપરાંત સોનાના દાગીના હતા અને થોડાંક છુટાં માતાની એક પાટલી હતી. તીજોરી ગોદરેજની બનાવેલી એટલે સઉની ખાત્રી હતી કે કાગળ જરૂર સલામત રહેશે પણ માતીની હાલત સારી રહેશે કે નહિ તે માટે કેટલાકને શક હતા. તીજોરી ખેલતાં હાજર રહેલાઓની અજાયબી વચે કાગળા તેમજ માતી સ‘પૂર્ણ સારી હાલતમાં મળી આવ્યાં હતાં અને માતાના આખને જરાએ ઈજા થઈ હતી નહિ, તા. 28-11-14. લીસેવક, ગોરધનદાસ વી. પટેલ. કારખાનું - ગેસ કંપની પાસે, પરેલ મુંબઈ. શાખાઃ-ચીચીરાડ —અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 36 37 38