________________
૫૩
વસુધારાની આવશ્યકતા.
મુજબ તેના મતને મળતા થઈને તમશઃ તેના વિચારમાં દૂર કરાવા નવી રૂઢી મુજબ ને તેનું વન ન ય તે તેમના સહવાસમાં પરિચયમાં રહી અને તેમની સાપે નયને પ્રેમ બાંધી તમામ અનન્ય સલાહ-સૂચના આપે. એ પછી તેગ્મા તે પ્રમાણે પેાતાનું વર્તન કરે છે કે નહિ' ! તેને! ખ્યાલ સ્વયં કરી કરશે. ઉપરની પતિ હમેશાં વિજયી નિવડે છે. પરંતુ પ્રાચીન સમયની માફ્ક અત્યારે પણ મુલતાન વગેરેની મા શાર્કો કરવામાં આવે–વાર્ણવવાદ કરવામાં આવે તે નથી ધારવામાં આવતું કે ફ્લેગામ શાંત થવા પામે. અત્યારે તે જમાના ફરી ગયેલેજ જણાઇ આવે છે. સામાન્ય રીતે વૈકપ્રિય પ્રતિપાદન શૈલિથી સાને હિતકર અને સરલ રીતિએ કામ ખાવવામાં આવે તેજ તિામ લાલ થાય છે પરંતુ અન્યથા-ખીજી રીતે લાભ લઈ શકાય એ કહેવું અકલ્પનીય છે.
વાવિવાદમાં—શાસ્ત્ર માં, ક્લેશામાં-ઝધડામાં જૈને કચડીને પૈસા એની ખુવારીમાં હવે સમય ન ગાળે અને શાંતિપૂર્ણાંક સાહિત્યસેવા અને વેંતિ–વસુધારા પછાડી વખતના વ્યય કરે તે અવશ્ય હું કહી શકું છું કે દશામાં તા પણ કા અજાવી શકે પરંતુ પૂર્વે જણાવેલા કાર્યોમાં સમય વ્યર્થ-બરબાદ કરીને જીવન પૂ કરવુ એ મધ્યમ માનવેાનું કર્ત્તવ્ય છે પરંતુ ઉત્તેજકાએ તે સમયનું સ ્પ કરવું, ક્ષણૢ પશુ નકામી ન ગુમાવવી. “ ક્ષણ લાખાણા જાય, Time is The Moy” ત્યાદિ સૂત્રને સજ્જડ ફસાવી મૂક્રે. જ્યારે નવરા બેસે ત્યારે કાંઇ કોં વાંચન રતાજ રહે પરંતુ નકામા ગપ્પા હાંકવામાં વખત ન ખાવે. એ પાશ્ચાત્મ વિદ્યાનાની માર્ક કન્ય શીલતાને ઉત્તમ ગુણ આપશુામાં આવ્યા હશે અર્થાત્ સતત ઉદ્યાગીપણું પ્રાસ કર્યું હશે તેાજ વિજય મેળવી શૃખ્યુ, અન્યથા તદ્દન ખસ`ભવિત છે, જ્યાં સુધી ઉપરક્ત શીર્ષીને લગતી રૂઢી રિવાબેનું અનુકરણુ કરવામાં આવશે નહિ ત્યાં સુધી આપણી મ બે ડગલાં હુટશે પણું આગળ વધશે નહિ એ ખાત્રી છે. માટે સૈાથી ખનતે પ્રયાસ કરી શ્રેયઃસાધક-કાર્ય સાધક કારણેા સેવવાની અગત્ય છે તેથીજ વસુધારા પાતની -નાંત કરવા ભાગ્યશાલી થઇ થકરશે.
યા—
तमो शुं करी शको छो ?
( લેખક. વડીલ, વધમાન સ્વરૂપચંદ ) ( અનુસ'ધાન અંક પહેલાના પૃષ્ટ ૨૪ થી }
સંતાન થયુંજ નહી, વાગ્યા, તેને ખાળવા માટે જતાં મરણને શરણ થવાનું
અવસ્થા થઇ, શરીર શીયન્ન થયું અને મ્હેતના ભચુકારા થવા માદક, અને પાછીક-પાયક પદાર્થોનું સેવન કર્યું તે પણ નક્કી થયું એટલે પાછળ રહેનાર-ધર, અને હાર્ટ, હવેલી,
તેમજ સ્ત્રીનુ શુ યશે તેની પીકર લાગી, શરીર ગળવા
ચીંતાના સાગરમાં ડુબકી
માંડયુ. અને છેવટે ફરાળ મારતાં મારતાં માયુષ પૂર્ણ થયું તાપણુ સુખ પુજ નહી. ખામ એકાદ સાધારણ માશુસનું જીવન મુખ્યતિત થતુ જાજુ તેમજ પા