Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ ૭. ચર્ચાને કાર તા. ૧૧ મી મે ૧૯૧૭ ના યસરે હિન્દમાં આવેલી हिन्दु चर्चानो उत्तर. ( લેખક મણીલાલ ન્હાલચંદ ચાહ) * ઉક્ત ચર્ચા પત્રમાં લેખક મહાશય લખે છે ટ્રેન સાધુએ નિરકુશીત પ હાથી ગમે તેમ વર્તેન ચલાવી જૈન સમાજનુ સત્યનારા કાઢી નાંખે છે.” “સાણંદ સાગર ગચ્છનું મુખ્ય ધામ છે.” “મુનિ બુદ્ધિ સાગરજીના પેનપણા તળે ચાલ તા મંડળે તેજ મુનિની શ્રેણી કૃતિઓ વિગેરે બહાર પાડેલ છે તેમને આભાર માનવાનું આા સંમેલન ભૂલી ગયેલ છે તે માટે તે મંડળના કાર્ય વાસ્તુકા ખે થયા સિવાય રહેશે નહિ” “આજ સુધી આ સમેલન મત ભેદ ગણતું હતું.” “મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ ઘણાં ગદ્યમાં તેમજ પથમાં પુખ્ત લખ્યાં છે તે પૈકીનાં બણા અન્ય ગૃહસ્થાના હાથનાં લખાયલાં અને કેટલાંક તા મીજાની કૃતિરૂપ લેવાનાં ભાષા ઉપરથી જણાઇ આવે છે.” “એકે સમેલન કર્યું ત્યારે બીજાએ પણ કર્યું, ’. “શિક્ષિત સાધ્વીઓને જૈન ધર્મ ગુરૂ મુૐ છે.” ઉપર મુજ્બ હિન્દુ ચર્ચાના મથાના નીચે કાષ્ટ શાસન દ્વેષીએ મયુક્ત લખાણ ક તે કોઇ કયા જૈન બધુ દિલગીર નહિ થાય ? જૈન સાધુએ સત્યાનાશ કાઢી નાંખે ' માને લખતાં દીલગીરી થાય છે કે એટલી બધી તે લેખકના પેટમાં શીલાય ખળી અથવા એવા તે કયા જૈન સનને તે વાલેશરી છે કે જે એકદમ સાધુઓની ઉપર આ વા બધા વાણ પ્રહાર કરવા બહાર મેદાનમાં પડયા છે ? કદાચ છે વ્યક્તિએ કઇ અમુક કાર્ય કર્યું તેથી કરી તે સર્વેએ કર્યુ. એવે મિયા ભકવાદ કરવે એ શુ કાઈ રીતે ક્ત અને ન્યાય પુરસર કહી શકાશે ? ઉપરનું લખાણ તેમજ ચર્ચામાં બીજી કેટલું લખાસ્સુ જોતાં દેવળ લેખકે જૈન સાધુએ પ્રત્યે દ્વેષની લાગણી તેમજ મુનિષા બુદ્ધિસગર્ * પ્રત્યે દ્વેષના ઉદ્ગારે! કાઢયા છે એ સ્પષ્ટ સમજાય છે. શુ ? કઇ અન્ય સંવેગી સમાઢાનું ધામ જૈનામાં ખાજ સુધી લેખકે દીઠું કે લિખ્યું છે. જેથી ભાઇબંધ એવુ કહેવા કુદી પડયા કે સાણંદસાગર ગચ્છનું મુખ્ય ધામ છે ? અર્થાત્ તેમના કહેવા પ્રમાણે જૈન ધર્મના સાધુએ બાવાએાની પેઠે અમુક અમુક સ્થળે રહેવાનાં ધામ બનાવે છે. આનાથી બા કઈ રવો વધુ હાઇ શકે ? સુજ્ઞ વિદ્વાનાની જ છે કે ાઇ વ્યક્તિ સારૂં કામ કરતા તેના માટે તેને અભિવ દન આપે પરંતુ કોઈ વ્યક્તિ પોતાનાં વખાણ પેાતાના હાથે કરે એવું કદ સાંભળ્યું છે કે જેથી મંડળના કાર્ય વાધને લામણી દુઃખામવાનું બને ! આજ સુધી આ સમેલન મતભેદ ગણતું હતુ તે સબધમાં કહેવાનું કે ઢાઇ વાતા ભાષણ કરો બધુ ! આપણે સબળાએ જ્ઞાન મેળવવું ોએ તેથી કરી શું એમ માની શકારો કે તે એમ્યા પહેલાં ખવા અજ્ઞાની હતા તેમજ જ્ઞાનજ પથરાયેલું હતુ ? આ વિચિત્ર રીતે અવિળાપાટા બંધાવા દેવના ઉભરા ખહાર કાઢવાની પદ્ધતિ જોઇ અમાને પણ લાગી આવે છે તેમજ લેખક પ્રત્યે દયા આવે છે કે આવું મિથ્યા લખાજી કરવાથી તેમની શીતિ થરી ! આવા સાધુ મુનિરાને મળ્યે કટાક્ષ કરી તેમની વિદ્વતા બધી લેકમાં સા સાવી સાધુઓની મહત્તા રાડવાના નીચ પ્રપંચ કરવાની લેખક મહારાયની શી મતલબ દરીતે અમારાથી કષ્ટ સમજી કાડતું નથી. શું તેથીજ કરી લેખક પતે એમ ધારતા હો અમે અમારા ઇચ્છિત 190

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35