Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૫ (1 The Purpose of life its end and ain- The search of hidden truth careless of fame, સુવર્ણ રજ. सुवर्ण रज. GOLDEN GRAIN. ( વિદ્યા વિષયે ) ( સંગાહક ઉદ્ભયચંદ લાલચ'દ શાહ,~~અમદાવાદ) Of empty dignities and dirty Pelf, Learning he loved, and sought her for herself. '' • તેના જીવનના આશય, તેના અન્ત અને લક્ષ્ય ગુપ્ત સત્યનું નિરીક્ષચું એજ છે. કીર્તિ, ખાલી પદાભિમાન અને મલીન તુચ્છ ધન વિષે તો, તેને અપેક્ષાજ નતું! ! તે વિદ્યામાં આસકત હોય છે અને વિઘાને અર્થેજ વિદ્યાનું સંપાદન કરવા ઇચ્છે છે. એક અંગ્રેજ કવિ. * * વિદ્યાવિલાસીઓ-વિદ્યાર્થીએ વિદ્યાને પોતાના કર્તવ્યરૂપ સ્વીકારીને તેના અનન્ય ઉપા સક થઇને વર્તે તે તેમાં સિદ્ધિ મળે છે. 窿 * * # વિદ્યાના ઉપાસકએ ઉપરના ઉદેશે। ધ્યાનમાં રાખીને તદ્નુસાર વર્તન કરવાની જરૂર છે. ખરેખર, રીતે ખેતી તા તેજ સાચા વિદ્યાના ઉપાસ¥ા કહી શકાય છે. 桌 * એવા ઉત્તમાત્તમ લાભની જેને ઇચ્છા હોય તેને તા ઉપર પ્રમાણે કરેલા ઉદેશામાં લક્ષ્ય રાખી એકનિષ્ઠાએ વિધામાં તલ્લીન થવાને તીત્ર વૃત્તિ રાખવી. ને એમ થશે. તા તેનુ અલૈાકિક સુખ અન્તે તે મળ્યા વિના રરોજ નહીં, 班 * * * ት ઉન્નતિને નારા દરેક પુરૂષે ધ્યાનમાં રાખવાની આવશ્યકતા કે છે આપણા દેશના અને સમાજને ઉદય થવામાં અનેક પ્રકારનાં ગુયુક્ત અને લક્ષયુક્ત મનુષ્યાની ઘણી જરૂર છે. કાચ્ચે વિઘામાં તો કોઇએ કળામાં, કાએ કૃષી કર્મમાં તા ડાઇએ વ્યાપારમાં, દાઇએ શાસ્ત્રમાં તે કાઇએ શસ્ત્રમાં કાએ રાજસેવામાં તે કોઈએ અન્યની સેવામાં એવા એવા અનેક વિષેમાં પોતાની રૂચિ મુજબ તે તે વિષયમાં પ્રવીણતા મેળવવી જોઇએ એ સર્વે અગાને ખપ છે. અમુક એકજ વિષયમાં પ્રવીણુતા મેળવવાથી મહત્વ મળે છે એમ નથી. મહાન પદે પહાંચવાને એક નહીં પણ અનેક માર્ગ છે. દીધદ્રષ્ટ અને એકના રાખી ચહપૂર્વક ગમે તે એક સારે માગે જે વધ્યાજ જાય છે, તે અને ધારેલે થળે જઇ પહોંચે એ નિઃસાય છે પરંતુ એ સર્વે મેળવવામાં વિદ્યાની બહુજ જરૂર છે. તે સિવાય સર્વે એકડા વિનાના વિષયામાં પ્રતીષ્ણુના ખીડાની જેમ છે. - વિદ્યાએ જળને સ્થાને છે. આપણા શરીરના પાને માટે જે અનેક ધાન્યાની અપે

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35