Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 22
________________ ૮૮ ] જ્ઞાનાંજલ C ગણિએ તેમના કુમારપાલપ્રબંધમાં આચાય શ્રી હેમચંદ્ર વિદ્યાસાધન માટે જાય છે' એ પ્રસંગમાં આચાર્ય શ્રી મલગિરિને લગતી વિશિષ્ટ બાબતના ઉલ્લેખ કર્યા છે, જેના ઉતારા અહીં આપવામાં આવે છે— k 'एकदा श्रीगुरूनापृच्छयान्यगच्छीय देवेन्द्रसूरि · मलयगिरिभ्यां सह कलाकलापकौशलाद्यर्थ गौडदेशं प्रति प्रस्थिताः खिल्लूरग्रामे च त्रयो जना गताः । तत्र ग्लानो मुनिर्वैयावृत्यादिना प्रतिचरितः । स श्रीरैवतकतीर्थे देवनमस्करणकृतातिः । यावद् ग्रामाध्यक्ष श्राद्धेभ्यः सुखासनं प्रगुणीकृत्य ते रात्रौ सुप्तास्तावत् प्रत्यूषे प्रबुद्धः स्वं रैवतके पश्यन्ति । शासनदेवता प्रत्यक्षीभूय कृतगुणस्तुति: ' भाग्यवतां भवतामत्र स्थितानां सर्व भावि ' इति गौडदेशे गमनं निषिध्य महौ धीरनेकान् मन्त्रान् नाम - प्रभावाद्याख्यानपूर्वमाख्याय स्वस्थानं जगाम ॥ एकदा श्रीगुरुभिः सुमुहूर्ते दीपोत्सवचतुर्दशीरात्री श्रीसिद्धचक्रमन्त्र : साम्नाय : समुपदिष्टः । स च पद्मिनीस्त्रीकृतोत्तरसाधकत्वेन साध्यते ततः सिध्यति, याचितं वरं दत्ते, नान्यथा । × × × × × ते च त्रयः कृतपूर्वकृत्याः श्रीअम्बिकाकृतसान्निध्याः शुभध्यानधी रधियः श्रीरवतदैवतदृष्टौ त्रियामिन्यामाह्वाना ऽवगुण्ठन- मुद्राकरण- मन्त्रन्यास- विसर्जनादिभिरुपचारैर्गुरुक्तविधिना समीपस्थ पद्मिनीस्त्रीकृतोत्तरसाधक क्रियाः श्रीसिद्धचक्रमन्त्रमसाधयन् । तत इन्द्रसामानि - कदेवोऽस्याधिष्ठाता श्रीविमलेश्वरनामा प्रत्यक्षीभूय पुष्पवृष्टि विधाय 'स्वेप्सितं वरं वृणुत' इत्युवाच । ततः श्रीहेमसूरिणा राजप्रतिबोधः, देवेन्द्रसूरिणा निजावदातकरणाय कान्तीनगर्याः प्रासाद एकरात्रौ ध्यानबलेन सेरीसकग्रामे समानीत इति जनप्रसिद्धिः, मलयगिरिसूरिणा सिद्धान्तवृत्तिकरणवर इति । त्रयाणां वरं दत्त्वा देवः स्वस्थानमगात् ॥ ,, जिनमण्डनीय कुमारपालप्रबन्ध पत्र १२ - १३॥ ભાવા —આચાર્ય શ્રી હેમચન્દ્રે ગુરુની આજ્ઞા લઈ અન્યગચ્છીય શ્રી દેવેન્દ્રસૂરિ અને શ્રી મલયિગિર સાથે કળાઓમાં કુશળતા મેળવવા માટે ગૌડદેશ તરફ વિહાર કર્યાં. રસ્તામાં આવતા ખિલ્લુર ગામમાં એક સાધુ માંદા હતા તેમની ત્રણે જણાએ સારી રીતે સેવા કરી. તે સાધુ ગિરનાર તીર્થની યાત્રા માટે ખૂબ ઝંખતા હતા. તેમની અંતસમયની ભાવના પૂરી કરવા માટે ગામના લેાકેાને સમજાવી પાલખી વગેરે સાધનને અંદોબસ્ત કરી રાત્રે સૂઈ ગયા. સવારે ઊઠીને જુએ છે તા ત્રણે જણા પેાતાની જાતને ગિરનારમાં જુએ છે. આ વખતે શાસનદેવતાએ આવી તેમને કહ્યું કે, આપ સૌનું ધારેલું બય કામ અહીં જ પાર પડી જશે, હવે આ માટે આપને ગૌડદેશમાં જવાની જરૂરત નથી. અને વિધિ-નામમાહાત્મ્ય કહેવાપૂર્વક અનેક મત્ર, ઔષધી વગેરે આપી દેવી પેાતાને ઠેકાણે ચાલી ગઈ. એક વખત ગુરુમહારાજે તેમને સિદ્ધચક્રના મત્ર આમ્નાય સાથે આપ્યા, જે કાળી ચૌદશની રાતે પદ્મિની સ્ત્રીના ઉત્તરસાધકપણાથી સિદ્ધ કરી શકાય.........ત્રણે જણાએ વિદ્યાસાધનના પુરશ્ચરણને સિદ્ધ કરી, અમ્બિકાદેવીની સહાયથી ભગવાન શ્રી નેમિનાથ સામે બેસી સિદ્ધચક્રમ`ત્રની આરાધના કરી. મન્ત્રના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વરદેવે પ્રસન્ન થઈ ત્રણે જણાને કહ્યું કે, તમને ગમતું વરદાન માગેા. ત્યારે શ્રી હેમચન્દ્રે રાજાને પ્રતિષ્ઠાધ કરવાનુ, શ્રી દેવેન્દ્રસૂરિએ એક રાતમાં કાન્તીનગરીથી સેરીસામાં મ ંદિર લાવવાનું અને શ્રી મલયગિરિએ જૈન સિદ્ધાન્તાની વૃત્તિઓ રચવાતું વર માગ્યું. ત્રણેને તેમની ઈચ્છા પ્રમાણેનુ' વર આપી દેવ પેાતાને સ્થાને ચાલ્યા ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45