Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ શુક્ર તે આતમવીર્ય છે સાચું, આતમ ગુરૂ છે સબળે; મન તે શનિ છે બુધ છે બુદ્ધિ, આતમમાં નહીં ઝઘડે. જગ ૭ સંતેષ મંગલ, આત્મતાન તે-કેતુ ગ્રહ છે મઝાને, વિદેહભાવ તે રાહુ સમજે, જ્ઞાનમાં નહીં કેઈ ને. જગ૦ ૮ આત્મવિચારે નક્ષત્ર તારા, જ્ઞાન રહે છે અપારે. કાલેક જ ભાસે ઘટમાં, અનંત મહિમાધારે.
જગo ૯ સાપેક્ષાએ આતમરૂપે, જગ સહુ અનુભવ આવ્યા આતમજ્ઞાને ખેલે આતમ, આનંદ સત્ય સુહાગ્યે. જગ ૧૦ આતમ જડ ગુણપર્યાથી, અસ્તિનાસ્તિમય પતે બુદ્ધિસાગર આતમરૂપે, જગ થયું જ્ઞાનની જાતે. જગ ૧૧
મુ. પેથાપુર. અણુતા
(રાગ ઉપરને.) ચિત્તમાં કષાય દુર્ગુણ છતી, માહ્યરી જાણે છેડી મતિ. સૂરિવાચક મુનિગુણ નહીં મુજમાં, ધરું શું ? ગર્વની રતિ, લધુ બાલકસમ નિર્દોષી નહીં, પ્રભુપદમાં નહીં ગતિ, માત્ર ચિ૦ ૧ જગને ચેલે જગ મુજ ગુરૂ છે, જગમાં બાળક થયે; જ્ઞાનદિયા ગુણરતિ ન પામે, ભણતર ભૂલી ગયે. માત્ર ચિ૦ ૨ નીચમાં નીચથકી પણ નીચે, અગુરૂ લધુ પદ વહ્યો, જ્ઞાની પંડિત ભેગી ન મેંટે, જગને પૂજક રહે. માત્ર ચિ૦ ૩ જગને ન જાણું ન જગ મુજ જાણે, એકડે એક ભયે, લખે ન લખતાં ભયે ન ભણતાં, નિજને નિજ નહીં ગણે..
મા ચિ૦ ૪ પાગલ સમ મુજ કથની રહેણી, કર્મ કલંક ભર્યો, બુદ્ધિસાગર આત્મપુરૂષના-પંથે પ્રેમ વળે. મા ચિ૦૫
પેથાપુર.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218