Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 209
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir la ॐ अर्ह महावीरप्रभुभक्त. બન્યા હુ' મસ્ત દીવાનોરે, રહ્યો નહિ ભેદ કશ્યાનારે. ॥ અનંત પ્રેમદરિયાની પ્યાલી, પીતાં ચઢી ખુમારીરે; આપોઆપ મહાવીર દીઠા, પ્રગટ્યા આનંદ ભારી. દુનિયા રાવે ત્યાં હું હસતા, મરે લોક ત્યાં જીવુંરે; અન્યા૦ ૧ બન્યા ૨ બન્યા ૩ જીવન મરણથી હું છું ન્યારા, જ્ઞાનામૃતને પીવું. વ્રત ચ્યવ્રત અમને નહિ પહેાંચે, અમને કાલ ન ખાવેરે; પુણ્ય પાપ વૃત્તિ 'ખેરી, સમપણાના દાવે. દયા અને હિંસાર્થી ન્યારા, સત્ય અસત્યથી ન્યારારે; ચારી અચારી મ્હને ન પહેોંચે, નહિ હું મીટ ખાશે. અન્ય ૪ બ્રહ્મચયને વ્યભિચારથી, અળગા આતમ રાજાર, ક્રમ પ્રકૃતિગુણુઅવગુણુ નહિ, ધર્માંધની માઝા, કર્` વિચારૂ' દુનિયા રીતે, આતમરીત ન તેરિ વૈધવ્રતાદિક છે વ્યવહારું, જડતા નહિ આતમમાં. પુદ્ગલનું પુદ્ગલમાં સર્વે, આતમનું આતમમાંરે, પુાલના વ્યાપારી આતમ, સમજે પડે ન ભ્રમમાં. પિંડ અને બ્રહ્માંડમાં જ્યાતે, આપેાઆપ જણાયા; પ્રકૃતિ વણુ નાગા પૂગા, બાળક પ્રશ્ન સુદ્ધાયા. પ્રકૃતિથી ઢંકાયેલી, દુનિયા છે જ દીવાનીરે; પ્રકૃતિમાં નિજને રુખે, દુનિયાની નાદાની, શાળા પાછળ હું' નહિ ચાલું, શાસ્રા પાછળ ચાલેરે. આગળ હું પાછળ આચારા, સમજ્યા ત્રણ ઘર ઘાલે. અન્ય ૧૦ અન્ય ૯ For Private And Personal Use Only બન્યા ૦ ૫ મન્ચાર્ અન્ય૦ ૭ અન્ય૦૮

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218