Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૬
( ત્રાર્થ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શાંતિ જીનેશ્વર સાહેબા સંયમ અવધારે. એ રાગ:)
બ્રહ્મમાં ચરવું થાય છે, બ્રહ્મપ્રાપ્તિ ઉપાયા. બ્રહ્મચર્ય વ્રત તે કથ્ય, દ્રવ્યભાવ સહાયા, રારીર વીર્યના રક્ષણે, આત્મવીર્ય પ્રગટતું, બહાચર્ચાના બળથકી, મનડું ન ભટકતું. દેહવીય આત્મવયથી, મુક્તિ સહેજે થાવે; રાગાદિક દૂર ટળે, સર્વશક્તિ સુહાવે. બ્રહ્મચર્ય નવવાડથી, વીય રક્ષણ હાવે; બ્રહ્મચારી જ્ઞાન પામીને, આપે।આપને જોવે. કામની વૃત્તિયેા બાળવી, કામછતીને રહેવું; એ કઈ વાત ન સહેલી છે, મનડું મારી વહેવું. મૈથુનભોગની બુદ્ધિને, મારી જીવવું નક્કી; નિશ્ચય એવી પ્રવૃત્તિથી, ચિત્ર સિદ્ધિ છે પછી. જડ સુખભ્રાંતિ ન્યા પછી, કામનાએ નાવે; ત્યાંયે ચેતીને ચાલવું, માહશયતાન આવે. ક્ષણ ક્ષણ નિમિત્ત પામીને, કામ પ્રવેશ થાવે; માટે ચેતી ચાલવું, બ્રહ્મચય સ્વભાવે. લલચાવે કામ, લાભથી—સુખલાલચો આપી; કાટી કાટિ ઉપાયથી, કામ વ્યાપતા પાપી. આતમ સુખ નિશ્ચય કરી, મુક્તિ પ્રાપ્તિમાટે; બુદ્ધિસાગર બ્રહ્મની,—વળશે ભવી વાટે
સુ. પેથાપુર.
For Private And Personal Use Only
૧
૩

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218