Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
આદર્શ નિશ્ચય ધ્યેય એ મુજ સાધીને અન્તે મ ઉત્સાહ, યત્ન ને ધૈર્યથી, સમભાવથી કાર્યાં કરૂં. પલપલ આતંત્ર પ્રભુને સ્મરું, નિર્લેપ રહું સહુ કાજમાં, આત્માપયાગે સાક્ષીએ વિચરૂં સદા પ્રભુરાજ્યમાં; એ ધ્યેય વર્તન આદરી પરમાત્મરૂપે થઈ રહ્યું, પ્રભુરૂપ ચૈને જીવવું બુદ્ધચબ્ધિ નિશ્ચય એ ચહું.
૩. માણુસા.
महावीर प्रभुप्रार्थनाध्येय. ( स्तवन )
( શ્રી સંખેશ્વરા પાજિનવરા એ રાગ.)
અહં ૧
અહં ૨
અહ૦૩
અહઁપ્રભુમરૂ, નમુંવંદના કરૂ, તુજ ગુÀાને પામવા પ્રવૃત્તિઆદર્ આતમને પરમાતમકરવા, આદર્શ તુ છે ધ્યેય; સર્વશક્તિયા પ્રગટ કરવા–માટે તું આદેય. નવચક્રાયા પવિત્ર કરવા, પરિહરવા સહુપાપ; મહાવીર જિનવર શરણ કર્યું તુજ, તુ છે માને બાપ. દર્શનજ્ઞાન ચરણ રૂપીનિજ, વરવા આત્મસ્વભાવ; પલપલ સ્મરણ કરૂંને વંદુ, ઠંડુ નક્કી વિભાવ. સાક્ષીનવે નિજ ઉપયેાગે, રવાધિકારથી કાજ; કરીરા વ્યાવહારિકધાર્મિક સહુ, પામવું તારૂં રાજ્ય. દેવગુરૂને ધર્મની શ્રદ્ધા-સમક્રિતને ચારિત્ર તુજ ઉપદેશમયી સહુશાસ્ત્રા, માનું સત્યપવિત્ર. જનધમ માટે સહુસ્વાર્પણુ, કરી તુજમાં અર્પી, ધર્મકાર્ય આવશ્યક કરીને, આતમશુદ્ધિ પા.
અર્જુ૦ ૪
For Private And Personal Use Only
う
અહં પ
O
હું ૬

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218