Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 193
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुलगुणीने प्रगटाव !!! ( રાગ ઉપરના, ) આતમ નિજ ગુણુ ખપ કરા, છંડા મેાહના ઢાયા; ગુણી વિના ધટાટાપથી, થાય નહીં સ ંતાયો. માહશયતાનના વશ રહી, માના નિજને સ્વતંત્ર; મનવશ હૈં મુક્તિ ચઢા, ગા માહુના મંત્ર. નિજ દોષ ભૂલો દેખા, ભૂલ દોષ નિવારા; પરના દાવે। શું દેખવા, તેથી આવે ન આરી. ગુણ અહંકારે ગુણ ટળે, ફાક શું અરે લા; ચેતા ચૈતન ચિત્તમાં, ભ્રમણામાં શું ભૂલો. રાગ રાષ કામ ટાળવા, કરા કાટિ ઉપાચા; વાર લગાડી ન પલકની, ના મન નિર્માયા. હું મારૂં તારૂં ઠંડીને, આપ ગુણ સભારા; ગીતાર્થ ગુરૂ શરણું કરી, કરા નિજ ઉદ્ધારા. વ્યાખ્યાન વાંચે શું બન્યું, ભાષણ કીધે શું વળિયું; માન મહત્તા જગ વધી, તેથી કાજ ન સરિયું. ક્રોધ માન લાભ દંભના—જે પ્રગટે વિચારા, પ્રગટે તે ટાળા આતમ, જ્ઞાનાદિ ગુણ ધારો. જ્ઞાન ધ્યાન સમાધિથી, વળા મુક્તિવાટે; બુદ્ધિસાગર આતમા, ગુણા ધર શિર સાટે. For Private And Personal Use Only આ ૧ આ ૨ આ ૩ આજ આ ૦૫ આ૦ ૭ આ૦ ૮ આ ૩. પ્રાંતિજ,

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218