Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 197
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ જન્મ જરા મરણ ભય વારિ, બ્રહ્મ પૂર્ણ, પૂર્ણાંથી પૂર્ણ પ્રકાર, આપોઆપ પ્રભુ દિલ ભારયેા..... .પ્રભુ ૨ પ્રભુ આતમરસને પીધારે, જડરસને દૂરે કીધારે; એવા નિશ્ચય અનુભવ ઝીયાર ઇન્દ્રિય મનનારે વિષયાને રસ છૂટયા, આતમરસ પીતાં નહીં ખુટયા. પ્રભુ॰ ૩ મહાવીર રામાર, હવે ઇચ્છું ન લલના દામેરું, પ્યારા લાગ્યા થયા અંતમાં નિષ્કામારું, આતમધમેર ઉપયોગે પ્રશ્ન મળિયા. યાતિ યાતે ધ્યાને ભળિયા.. ....પ્રભુ૦ ૪ શુદ્ધ ઉપચાગે રહી જીવુંરે, પૂર્ણ આનંદ રસને પીવુંરે; બન્યુ છે મનડું મરજીનુ રે, આતમરૂપેરે અસર થયા પ્રભુ પામી, સન્ સંગ છતાં નિષ્કામી. પ્રભુ ૫ શુદ્ધ પ્રેમને જ્ઞાન સમાધિરે, સાધી સાધને રહી નહીં આધિરે; બુદ્ધિસાગરરે પ્રભુમય જીવન ધરવું, પલપલ પ્રભુરૂપને મરવું. પ્રભુ૦ ૬ ૩. પ્રાંતિજ, परमात्ममहावीरदेव स्तवन. ( મારે દિવાળીરે થૈ આજ પ્રભુ સુખ જોવાને. એ રાગ. ) વ્હાલા વીર પ્રભુ ભગવત, તુજ પ્રભુનું વં ક્ષયેાપશમ ઉપશમભાવે, પામી આનન્દુ. આસવ ઠંડી સંવર મંડી, તુજ સાથે રઢ મંડી; ષટ્ચક્રોમાં ધ્યાના ધ્યાને, ઢાળ્યા ગવ ધર્મડી. તુજ॰ વ્હાલા૦ ૧ તનમનાટ તુજ પ્રભુમાં લાગ્યું, મહાવીર ભાવે જાગ્યારે; પ્રારબ્ધ ઔદયિક ભાવમાં સાક્ષી, તુજ લગનીએ લાગ્યા. ઈજ વ્હાલા ? For Private And Personal Use Only વ્હાલા

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218