Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગણ દુરાચાર દંભ ઘરને, ગુણે ઉપર નહીં પાર; બુદ્ધિસાગર સદગુરૂ શ્રીપૂજ્ય, સાચા આચારવિચાર, દર્શન ચારિત્ર ગુણ ધરનાર, શ્રીપૂજય સરૂ સે નરનાર. શ્રીને. ૫
મુ. લેદરા.
ત્યાગો!!! ગામમાં પ્રગટ પો.
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે એ રાગ.) આતમ સદગુણ ધારણ કરે, નકામા દંભડોળ પરિહરે, સુરિવાચકને સાધુ થઈને, અભિમાન નહીં કરે; આપ બડાઈ પરની નિન્દા, કરવી ઝટ પરિહરે. નકારી વેષને સત્તા પદવી મેહે, ફૂલીને ક્યાં ફરે; ગુણ વિનાના ઘટાટોપથી, મેહે ફેગટ મરે.
નકામે તે મમતા અહંતા કરીને માયા, ચાર ગતિ સંચરે; રાગ રેષ ટાળ્યા વણ રબડ, આનંદ શાંતિ ન વરો. નકામે હું સૂરિવાચક છું સાધુ, હું હું કરી આથડે; દુરાચાર દુર્ગણને છેડે, સંદલ પરિહરે નકામે ૪ કંચન કામિની મેહને મારે તારી પોતે તરે. વિષ ને આડંબરે વળે શું, સત્યને અંગીકરે. નકામે ૫ સદાચાર સણુણને ધારે, ગુણરાગે ગુણવરે; બુદ્ધિસાગર આતશુદ્ધિ કરવા લક્ષ્યને ધરે. નકામો ૬
મુ. લેહરા,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218