Book Title: Bhajanpad Sangraha Part 11
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 184
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૩ (जैनागम शास्त्रानुसार श्रीपूज्यसूरिलक्षण.) જૈનાગમ શાસ્ત્રોતણ -શુદ્ધ પ્રરુપક જેહ, કંચન કામિની ત્યાગી, પવિત્ર મનવચ દેહ. આવશ્યક અપવાદ વણ, પાલખી મેનાં ત્યાગ; પંચ મહાવ્રત પાળતા, ધર્મને પૂરે રાગ. જૈનધર્મરક્ષણ કરે, ડરે ન મરતાં જેહ સંઘની રક્ષા જે કરે, બને ગુણેનું ગેહ. મિથ્યા આડંબર તજે, ચહે ન પૂજા માન; ગીતાર્થ સૂરિ સુખકરા, ઉત્તમયુગ પ્રધાન. પશુ નપુંસક પંઢને, સ્ત્રી પરિચય તજનાર; દ્રવ્યભાવમૈથુનના,–ત્યાગી તારણહાર, ગચ્છાદિક રક્ષા કરે, દેતા ધર્મોપદેશ; ષડાવશ્યક સાધતા, ટાળે રાગ ને દ્વેષ. એવા શ્રી પૂજ્યસૂરિજી, જૈન ધર્મ રખવાળ; બુદ્ધિસાગર સહગુણ, નમો ગુરૂ સુખકાર, મુ. દરા. આવો , દેવગુરૂને ધર્મની, શ્રદ્ધા સમકિતવંત; જૈનશાસ્ત્ર શ્રદ્ધા ધરે, વંદે સાધુ સંત. સંયમની રૂચિવંત જે, ચારિત્ર લેવા ભાવ; જૈન સંઘ સેવા કરે, દેશવિરતિ લે હાવ. પડ દ્રવ્યાદિક તત્વની શ્રદ્ધા ધારક જેહ સત્યને સત્યપણે રહે, ધરે ધર્મપર નેહ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218