Book Title: Bhadrabahu Swami Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Dhirajlal Tokarshi Shah View full book textPage 7
________________ શ્રી ભદ્રબાહુ સ્વામી, : ૧ : પ્રતિકાનપુરમાં બે બ્રાહ્મણભાઈઓ હતા, એનું નામ ભદ્રબાહુ ને બીજાનું નામ વરાહમિહીર, કુટુંબને ધંધે વિદ્યા ભવાને ભણાવવાને હતું એટલે બને ભાઈઓને વિદ્યા વારસામાં ઉતરી. એ બે ભાઈઓને ન હતા ખાવાપીવાને શેખ કે ન હતો કપડાંલત્તાને શેખ. એ તો એ ભલા ને શાસે ભલાં. એ ઈ નવું જાણવાનું મળે તો ખાવાનું ખાવાના ઠેક્રાણે રહે ને વહેલા ત્યાં પહોંચી જાય, વિદ્યા મેળવવામાં અત્યંત ઉત્સાહ ને ખત હોવાથી તે બંને થોડા વખતમાં ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણ તથા જતિષ વગેરે શાસ્ત્રોમાં પ્રવીણ થયા. એક વખત યશોભદ્રસુરિ નામના અગાધ જ્ઞાની આચાર્ય તેમને સમાગય થયું. એ આચાર્ય દશ વૈકાલિક સુણના રચનાર શય્યાવસરિતા ચદપૂર્વ ધારી શિષ્ય હતા. હમ સૂર્ય આથળ આપીએ છીખ પડી જાય, જેમ સેના આગથી કથીર બહુ દેખાય તેમ આ બેઉ ભાઈઓને લાખ્યું. ખરી વિદ્યાને ખરૂં જ્ઞાન મેળવવું હોય તે આ મહાલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 500