Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમોકાર મંત્રનો મહિમા એસો પંચણમો યારો, સવ્વપાવપણાસણો; મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હોઈ મંગલમ્. આ પંચ નમસ્કાર મંત્ર સર્વ પાપોનો નાશ કરનાર છે, અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. આ મંત્ર મોહ-રાગ-દ્વેષનો અભાવ કરનાર અને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવનાર અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે “પરમેષ્ઠી” કહેવાય છે. જે જીવ આ પાંચ પરમેષ્ઠીઓને ઓળખીને, તેમના બતાવેલા માર્ગે ચાલે છે તેને સાચું સુખ મળે છે. પ્રશ્ન ૧. ણમો કાર મંત્ર શુદ્ધ બોલો અને લખો. ૨. આ મંત્રમાં કોને નમસ્કાર કરવામાં આવ્યા? ૩. આ મંત્રના સ્મરણથી શું લાભ છે? ૪. પાંચ પરમેષ્ઠીનાં નામ બતાવો. ૫. સાચું સુખ કેવી રીતે મળે છે ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26