________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શિક્ષક- જે ધર્મતીર્થ (મુક્તિના માર્ગ) નો ઉપદેશ આપે છે, સમવસરણ આદિ
વૈભવથી યુક્ત હોય છે અને જેમને તીર્થકર નામકર્મ નામના મહાપુણ્યનો
ઉદય હોય છે. તેમને તીર્થકર કહે છે. તે ચોવીસ હોય છે. વિધાર્થી- કૃપા કરીને ચોવીસેયનાં નામ બતાવો. શિક્ષક૧. ઋષભદેવ (આદિનાથ) ૧૩. વિમળનાથ ૨. અજિતનાથ
૧૪. અનંતનાથ ૩. સંભવનાથ
૧૫. ધર્મનાથ ૪. અભિનંદન
૧૬. શાન્તિનાથ ૫. સુમતિનાથ
૧૭. કુન્થનાથ પદ્મપ્રભ
૧૮. અરનાથ ૭. સુપાર્શ્વનાથ
૧૯. મલ્લિનાથ ચન્દ્રપ્રભ
૨૦. મુનિસુવ્રત ૯. પુષ્પદંત (સુવિધિનાથ) ૨૧. નમિનાથ શીતળનાથ
૨૨. નેમિનાથ ૧૧. શ્રેયાંસનાથ
૨૩. પાર્શ્વનાથ ૧૨. વાસુપૂજય
૨૪. મહાવીર વદ્ધમાન, વીર,
અતિવીર, સન્મતિ) વિદ્યાર્થી- એમને તો યાદ રાખવા કઠણ છે. શિક્ષક – કઠણ નથી. હું તમને એક કાવ્ય સંભળાવું છું, તે યાદ કરી લેજો, પછી
યાદ રાખવામાં સરળતા પડશે.
wi o j jo ģ
5
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com