Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 17
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનચંદ- જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, અજીવમાં સુખ દુઃખ હોતાં નથી. હું અને તમે સુખ-દુ:ખનો અનુભવ કરીએ છીએ તેથી આપણે જીવ છીએ. ટેબલ, ખુરશી સુખદુઃખનો અનુભવ કરતાં નથી તેથી તે અજીવ છે. આ (ટેબલ અને શરીર) અજીવ છે. હીરાલાલ- આંખો જુએ છે, કાન સાંભળે છે, શરીરમાં સુખ-દુઃખ થાય છે. તો આપણું શરીર તો જીવ છે ને? જ્ઞાનચંદ- ના, ભાઈ ! આંખો ઓછી જ જુએ છે? કાન ઓછા જ સાંભળે છે? જોનાર અને સાંભળનાર એમનાથી જુદો કોઈ જીવ (આત્મા) છે. જો આંખ દેખતી હોય અને કાન સાંભળતા હોય તો મડદા (મરેલ શરીર) ને પણ દેખાવું-સંભળાવું જોઈએ. માટે તો કહ્યું છે કે શરીર અજીવ છે અને આંખ, કાન આદિ શરીરના જ ભાગ છે, તેથી તે પણ અજીવ છે. હીરાલાલ- ઠીક, ભાઈ જ્ઞાનચંદ, હવે હું સમજી ગયો કે :હું જીવ છું, શરીર અજીવ છે. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. હું જીવ છું, ૧૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26