________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હું જાણું છું,
શરીર કાંઈ જાણતું નથી. જ્ઞાનચંદન સમજી ગયા હોય તો બતાવો કે હાથી જીવ છે કે અજીવ ? હીરાલાલ- જેમ આપણું શરીર અજીવ છે, તેમ જ હાથી આદિ બધા જીવોનું શરીર
પણ અજીવ છે, પણ તેમનો આત્મા તો જીવ જ છે.
એ સમજી તો લીધું, પણ એ જાણવાથી લાભ શું છે? એ પણ
બતાવો ને? જ્ઞાનચંદ- એ જાણ્યા વિના આત્માની સાચી ઓળખાણ થઈ શકતી નથી અને
આત્માની ઓળખાણ વિના સાચું સુખ મળી શકતું નથી, તથા આપણે સુખી થવું છે તેથી એનું જ્ઞાન કરવું પણ આવશ્યક છે.
જીવ-અજીવનું જ્ઞાન કરીને આપણે પોતે ભગવાન બની શકીએ છીએ.
પ્રશ્ન
૧. જીવ કોને કહે છે? ૨. અજીવ કોને કહે છે? ૩. નીચે લખેલી વસ્તુઓમાં જીવ-અજીવની ઓળખાણ કરો :-હાથી, તમે,
ખુરશી, મકાન, રેલ, કાન, આંખ, રોટલી, એરોપ્લેન, હવા, આગ. ૪. જીવ-અજીવની ઓળખાણથી શું લાભ છે?
૧૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com