Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 18
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હું જાણું છું, શરીર કાંઈ જાણતું નથી. જ્ઞાનચંદન સમજી ગયા હોય તો બતાવો કે હાથી જીવ છે કે અજીવ ? હીરાલાલ- જેમ આપણું શરીર અજીવ છે, તેમ જ હાથી આદિ બધા જીવોનું શરીર પણ અજીવ છે, પણ તેમનો આત્મા તો જીવ જ છે. એ સમજી તો લીધું, પણ એ જાણવાથી લાભ શું છે? એ પણ બતાવો ને? જ્ઞાનચંદ- એ જાણ્યા વિના આત્માની સાચી ઓળખાણ થઈ શકતી નથી અને આત્માની ઓળખાણ વિના સાચું સુખ મળી શકતું નથી, તથા આપણે સુખી થવું છે તેથી એનું જ્ઞાન કરવું પણ આવશ્યક છે. જીવ-અજીવનું જ્ઞાન કરીને આપણે પોતે ભગવાન બની શકીએ છીએ. પ્રશ્ન ૧. જીવ કોને કહે છે? ૨. અજીવ કોને કહે છે? ૩. નીચે લખેલી વસ્તુઓમાં જીવ-અજીવની ઓળખાણ કરો :-હાથી, તમે, ખુરશી, મકાન, રેલ, કાન, આંખ, રોટલી, એરોપ્લેન, હવા, આગ. ૪. જીવ-અજીવની ઓળખાણથી શું લાભ છે? ૧૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26